હવે વિનોદ અદાણીના નામ પર કોઈ સવાલ નહીં થાય, Adani Group નો ખુલાસો

હિંડનબર્ગ રિસર્ચના અહેવાલે અદાણી જૂથમાં હલચલ મચાવી દીધી હતી. તેમાં ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણીની ભૂમિકાને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. હવે આ અંગે ગ્રુપે મહત્વનો ખુલાસો કર્યો છે.

હવે વિનોદ અદાણીના નામ પર કોઈ સવાલ નહીં થાય, Adani Group નો ખુલાસો
Gautam Adani, Vinod Adani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 4:42 PM

અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે તોફાન મચાવનાર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં તેમના મોટા ભાઈ વિનોદ અદાણી પર અનેક આરોપો મૂકવામાં આવ્યા હતા. અદાણી જૂથમાં તેમની સંડોવણી અને રોકાણ અંગે ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. હવે અદાણી જૂથ દ્વારા વિનોદ અદાણીને લઈને મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે.

શેરબજારને આપેલી માહિતીમાં અદાણી એન્ટરપ્રાઇઝે જણાવ્યું કે વિનોદ અદાણી ગ્રૂપના પ્રમોટર ગ્રૂપનો હિસ્સો છે. જ્યારે ગૌતમ અદાણી અને રાજેશ અદાણી જૂથની કેટલીક લિસ્ટેડ કંપનીઓમાં વ્યક્તિગત પ્રમોટર્સ છે. વિનોદ અદાણી બંને વ્યક્તિગત પ્રમોટરોના નજીકના સંબંધી પણ છે.

વિનોદ અદાણીને લઈને અદાણી ગ્રુપનું મોટું નિવેદન

આ સંબંધિત એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિનોદ અદાણી અદાણી ગ્રુપની અલગ-અલગ લિસ્ટેડ કંપનીઓના પ્રમોટર ગ્રૂપમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. આ સંપૂર્ણપણે ભારતીય નિયમો અનુસાર છે. તે જ સમયે, શેરબજારની વિવિધ જાહેર સૂચનાઓમાં સમયાંતરે આ વિશેની માહિતી આપવામાં આવી છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી દુબઈમાં રહે છે. તેઓ એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ(Endeavour Trade and Investment Limited) કંપનીને નિયંત્રિત કરે છે, જેણે ACC સિમેન્ટ અને અંબુજા સિમેન્ટ લિમિટેડને હસ્તગત કરી છે. આ બંને કંપનીઓ અદાણી ગ્રુપનો હિસ્સો છે, અને આ અંગેની માહિતી જાહેર કરવામાં આવી છે.

જાન્યુઆરીમાં વિનોદની ભૂમિકા નકારી

જાન્યુઆરીમાં જ્યારે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યો ત્યારે અદાણી ગ્રૂપે કહ્યું હતું કે વિનોદ અદાણી પાસે અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓમાં કોઈ મેનેજમેન્ટ પોસ્ટ કે સત્તા નથી. તેમજ તેઓ આ કંપનીઓની સબસિડિયરી કંપનીઓના રોજબરોજના કામકાજમાં દખલ કરતા નથી.

અદાણી ગ્રુપને મળ્યો હાશકારો, BSE-NSE એ ગ્રુપની 3 કંપનીઓને શોર્ટ ટર્મ સર્વેલન્સ માંથી હટાવી

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને BSEના નિર્ણયથી ગૌતમ અદાણીને મોટી રાહત મળી છે. કારણ કે NSE અને BSE એ અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓ – અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પાવર અને અદાણી વિલ્મરને ટૂંકા ગાળાના સર્વેલન્સમાંથી બહાર કાઢી છે. એક્સચેન્જો પર ઉપલબ્ધ વિવિધ પરિપત્રો અનુસાર, શેરોને 17 માર્ચથી ટૂંકા ગાળાના સર્વેલન્સથી દૂર રાખવામાં આવશે. NSE અને BSE એ 8મી માર્ચે ફ્લેગશિપ ફર્મ અદાણી એન્ટરપ્રાઇઝ સહિત અદાણી ગ્રુપની 3 કંપનીઓને ASM સર્વેલન્સ હેઠળ મૂકી હતી.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">