AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોદી સરકાર કરવા જઈ રહી છે આ મોટો નાણાકીય નિર્ણય, તમારા કૅલેંડર પર પણ થશે સીધી અસર, બદલાઈ જશે 152 વર્ષ જૂની BRITISH પરંપરા

મોદી સરકાર ટુંકમાં જ નાણાકીય વર્ષમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. વર્ષ 2020થી આખા દેશમાં નવું નાણાકીય વર્ષ લાગુ થઈ શકે છે. તેના માટે સરકાર ટૂંકમાં જ જાહેરાત કરે, તેવી શક્યતા છે. જો સરકાર નાણાકીય વર્ષ બદલવાની જાહેરાત કરશે, તો 152 વર્ષથી ચાલી આવતી બ્રિટિશ સામ્રાજ્ય કાળની પરંપરાનો અંત આવી જશે. આ પણ વાંચો […]

મોદી સરકાર કરવા જઈ રહી છે આ મોટો નાણાકીય નિર્ણય, તમારા કૅલેંડર પર પણ થશે સીધી અસર, બદલાઈ જશે 152 વર્ષ જૂની BRITISH પરંપરા
| Updated on: Jan 22, 2019 | 2:11 PM
Share

મોદી સરકાર ટુંકમાં જ નાણાકીય વર્ષમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે.

વર્ષ 2020થી આખા દેશમાં નવું નાણાકીય વર્ષ લાગુ થઈ શકે છે. તેના માટે સરકાર ટૂંકમાં જ જાહેરાત કરે, તેવી શક્યતા છે.

જો સરકાર નાણાકીય વર્ષ બદલવાની જાહેરાત કરશે, તો 152 વર્ષથી ચાલી આવતી બ્રિટિશ સામ્રાજ્ય કાળની પરંપરાનો અંત આવી જશે.

આ પણ વાંચો : મોદીના જિગરી દોસ્તથી જાની દુશ્મન બનેલા તોગડિયાનો મોદી વિશે સૌથી મોટો ખુલાસો ! જાણવા માટે CLICK કરો

હાલમાં 1 એપ્રિલથી 31 માર્ચ સુધી નાણાકીય વર્ષ હોય છે. સરકારથી લઈ આરબીઆઈ અને તમામ નાણાકીય સંસ્થાઓ સહિત તમામ સરકારી સંસ્થાઓમાં આ જ કૅલેંડરનો ઉપયોગ કરવામાં આવે છે. બજેટ પણ આ જ નાણાકીય વર્ષને ધ્યાનમાં લઈ ફેબ્રુઆરી મહિનામાં રજૂ કરવામાં આવે છે.

આ પણ વાંચો : ‘BATH TUB’માં શ્રીદેવીના થયેલા મોત પર બની રહી છે ફિલ્મ, જાણો કોણ બનશે શ્રીદેવી ? જુઓ TEASER

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વર્ષ 2020ની શરુઆત 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધી થઈ શકે છે. આ અગાઉ મોદી સરકાર બજેટ રજૂ કરવાની તારીખ બદલી ચુકી છે કે જે વર્ષોની પરંપરા મુજબ 28 ફેબ્રુઆરીએ રજૂ થતુ હતું અને હવે 1 ફેબ્રુઆરીએ રજૂ થવા લાગ્યું છે.

આ પણ વાંચો : ચૂંટણી તૈયારીઓ છોડી ‘બૅંડ બાજા બારાત’ની તૈયારીમાં વ્યસ્ત થયો હાર્દિક, માંડવો બંધાયો, 26 જાન્યુઆરીએ ગણેશ પૂજન અને પીઠી : જુઓ VIDEO

સંસદની એક સમિતિએ ભલામણ કરી છે કે નાણાકીય વર્ષનો કાળ 1 એપ્રિલથી 31 માર્ચના સ્થાને 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીનો રાખવામાં આવે. સમિતિએ સરકારને અંગ્રેજોના કાળથી ચાલી આવતી આ પરંપરા વહેલી તકે બદલી નાખવાની ભલામણ કરી છે.

આ પણ વાંચો : શું MPમાં થઈ રહી છે તખ્તાપલટની તૈયારી ? કયો કૉંગ્રેસ નેતા કમલનાથની ખુરશી સામે બની રહ્યો છે ખતરો ?

નાણા મંત્રાલય સાથે જોડાયેલી વીરપ્પા મોઈની અધ્યક્ષતા હેઠળની આ સંસદીય સમિતિએ વર્ષ 2017માં ભલામણ કરી હતી કે 1867થી લાગુ થયેલી નાણાકીય વર્ષની પ્રથામાં ફેરફાર કરવામાં આવે.

[yop_poll id=745]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">