વહેલી તકે PAN CARD સાથે AADHAAR ને કરીલો લિંક, 31 માર્ચ પછી નુકસાનો સામનો કરવો પડશે

તમને જણાવી દઈએ કે આવકવેરાના નિયમો મુજબ હવે પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. આ કિસ્સામાં જો કોઈ વ્યક્તિએ તેના PAN ને AADHAAR સાથે લિંક કર્યું નથી તો તેનું PAN કાર્ડ અમાન્ય ગણાશે.

વહેલી તકે PAN CARD સાથે AADHAAR ને કરીલો લિંક, 31 માર્ચ પછી નુકસાનો સામનો કરવો પડશે
Pan Aadhaar Linking
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 9:50 AM

જો તમે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક(SBI)ના ખાતાધારક છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. બેંકે તેના તમામ ગ્રાહકોને તેમના ખાતા સંબંધિત જરૂરી કાર્ય શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપી છે નહિંતર બેંક તમારી બેંકિંગ સેવાઓ પછીથી બંધ કરી દેશે. બેંકે ગ્રાહકોને જાણ કરી છે કે 31 માર્ચ 2022 પહેલા તમારે પાન કાર્ડ(PAN CARD)ને ગ્રાહક આધાર (AADHAAR)સાથે લિંક કરવું પડશે. આમ કરવામાં નિષ્ફળતા તમારા બેંકિંગ સેવાઓને સ્થગિત કરવામાં આવશે. આવકવેરાના નિયમો મુજબ હવે પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે.

બેંકે ગ્રાહકોને 31 માર્ચની સમયમર્યાદા આપી છે

તમને જણાવી દઈએ કે આવકવેરાના નિયમો મુજબ હવે પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. આ કિસ્સામાં જો કોઈ વ્યક્તિએ તેના PAN ને AADHAAR સાથે લિંક કર્યું નથી તો તેનું PAN કાર્ડ અમાન્ય ગણાશે. બીજી તરફ કોઈપણ અસુવિધાથી બચવા માટે SBIએ ગ્રાહકોને શક્ય તેટલી વહેલી તકે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવા ચેતવણી આપી છે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે જો આવા ગ્રાહકનું પાન કાર્ડ માન્ય ન હોય તો બેંકિંગ સેવાઓ બંધ કરવામાં આવશે.

તે કિસ્સામાં, તમારે આજે આ કાર્ય વહેલી તજે પૂર્ણ કરવું જોઈએ. નોંધપાત્ર રીતે PAN કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની પ્રથમ સમયમર્યાદા 30 સપ્ટેમ્બર, 2021 હતી જે બાદમાં સરકાર દ્વારા 31 માર્ચ, 2022 સુધી લંબાવવામાં આવી હતી. જો તમે પણ હજુ સુધી PAN અને આધારને લિંક નથી કરાવ્યું તો આ શક્ય તેટલું જલ્દી કરો.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

પાન કાર્ડ અને આધાર કાર્ડને કેવી રીતે લિંક કરવું-

  •  PAN અને AADHAAR કાર્ડને લિંક કરવા માટે, સૌથી પહેલા ઈન્કમ ટેક્સની ઓફિશિયલ વેબસાઈટ https://www.incometaxindiaefiling.gov.in/home પર ક્લિક કરો.
  • અહીં તમને Link Aadhaarનો વિકલ્પ દેખાશે જે તમે પસંદ કરો છો.
  • આગળના પેજ પર તમારે આધારમાં દાખલ કરેલ નામ ભરવાનું રહેશે.
  • જો તમારી પાસે આધારમાં જન્મનું વર્ષ જ છે તો I have only year of birth in aadhaar card પસંદ કરો.
  • ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરો અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવો અને OTP દાખલ કરો.
  • આ પછી તમે સબમિટ કરતાં જ તમારું આધાર અને પાન કાર્ડ લિંક થઈ જશે.
  • આ પછી તમે તમારી SBI બેંકિંગ સેવાઓનો લાભ લેવાનું ચાલુ રાખી શકો છો.

આ પણ વાંચો : 7th Pay Commission : 16 માર્ચે સરકાર DA નો નિર્ણય લેશે, જાણો સરકારી કર્મચારીઓને કેટલો થશે લાભ?

આ પણ વાંચો : LIC IPO : DPIIT એ ઓટોમેટિક રૂટ હેઠળ LICમાં 20 ટકા FDI સૂચિત કર્યું, જાણો ક્યારે આવી શકે છે IPO

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">