કોરોનાની અસર તહેવારો પર વર્તાવાની શરૂ, ઉત્તરાયણ પહેલા 50% માર્કેટથી વેપારીઓ ચિંતામાં, ગાઈડલાઈન શું આવશે તેના પર પણ પ્રશ્ન

|

Dec 14, 2020 | 8:58 AM

કોરોનાની અસર તહેવારો પર પડી રહી છે જેને કારણે ઉત્સવપ્રેમી જનતા તણાવનો અનુભવ કરી રહી છે. કોરોનાને કારણે આ વખતે ઉત્તરાયણના પર્વ પર પણ ગ્રહણ લાગે તો નવાઈ નહીં.. ઉત્તરાયણનો પર્વ નજીક આવે ત્યારે બજારમાં તેની તડામાર તૈયારીઓ થવા લાગે છે પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે ઉત્તરાયણમાં 50 ટકા માર્કેટ જ છે. આ તરફ […]

કોરોનાની અસર તહેવારો પર વર્તાવાની શરૂ, ઉત્તરાયણ પહેલા 50% માર્કેટથી વેપારીઓ ચિંતામાં, ગાઈડલાઈન શું આવશે તેના પર પણ પ્રશ્ન

Follow us on

કોરોનાની અસર તહેવારો પર પડી રહી છે જેને કારણે ઉત્સવપ્રેમી જનતા તણાવનો અનુભવ કરી રહી છે. કોરોનાને કારણે આ વખતે ઉત્તરાયણના પર્વ પર પણ ગ્રહણ લાગે તો નવાઈ નહીં.. ઉત્તરાયણનો પર્વ નજીક આવે ત્યારે બજારમાં તેની તડામાર તૈયારીઓ થવા લાગે છે પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે ઉત્તરાયણમાં 50 ટકા માર્કેટ જ છે. આ તરફ અમદાવાદના વેપારીઓને પતંગ બનાવવાનો ઓર્ડર તો મળી રહ્યો છે પરંતુ માત્ર 50 ટકા તો કેટલાક વેપારીઓને તો 25 ટકા ઓર્ડર જ મળી રહ્યો છે.

આ તરફ પતંગ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા 8 હજાર જેટલા લોકોને પણ કોરોનાની અસર થઈ રહી છે તેવામાં ઉત્તરાયણ પર્વને મંજૂરી મળશે કે નહીં અને શું ગાઈડલાઈન હશે તેને લઈને વેપારીઓ અસમંજસમાં છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article