Free Electricity : દર મહિને મળશે 125 યુનિટ મફત વીજળી, આ રાજ્યના લોકોને મળી મોટી ભેટ

નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના બજેટમાં 300 યુનિટ મફત વીજળી માટેની યોજના લોન્ચ કરી હતી. હવે આ રાજ્યની સરકાર તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને 125 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે.

Free Electricity : દર મહિને મળશે 125 યુનિટ મફત વીજળી, આ રાજ્યના લોકોને મળી મોટી ભેટ
free electricity
Follow Us:
| Updated on: Feb 08, 2024 | 11:42 PM

1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના બજેટમાં 300 યુનિટ મફત વીજળી માટેની યોજના લોન્ચ કરી હતી. હવે ઝારખંડ સરકારે તેના સ્થાનિક ગ્રાહકો માટે મફત વીજળીની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે. રાજ્યના નવા મુખ્યમંત્રી ચંપાઈ સોરેને આ મર્યાદાને વર્તમાન 100 યુનિટ પ્રતિ માસથી વધારીને 125 યુનિટ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ઉર્જા વિભાગને આ અંગે પ્રસ્તાવ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે.

2022માં લોન્ચ થઈ હતી યોજના

ઝારખંડ સરકાર તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને હવે 100 યુનિટને બદલે 125 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે લોકોના આર્થિક બોજને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે 2022માં 100 યુનિટ મફત વીજળીની યોજના શરૂ કરી હતી.

આ યોજના દર મહિને 100 યુનિટ વીજ વપરાશના ઘરેલું જોડાણો માટે લાગુ પડે છે. અગાઉ 2 ફેબ્રુઆરીએ ઝારખંડના મુખ્ય પ્રધાન બનેલા ચંપાઈ સોરેને પણ તમામ વિભાગોને તેમના બજેટ ખર્ચને વેગ આપવા જણાવ્યું હતું જેથી ચાલુ નાણાકીય વર્ષના લક્ષ્યાંકો હાંસલ કરી શકાય.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

વચગાળાના બજેટમાં જાહેરાત

બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે એક કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવાની જાહેરાત કરી હતી. જે મુજબ લાભાર્થીઓને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે અને વાર્ષિક 18,000 રૂપિયા સુધીની બચત થશે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી આર.કે સિંહે કહ્યું હતું કે એક કરોડ પરિવારોના ઘરોની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે.

ઈન્સ્ટોલેશનથી લઈને મેઈન્ટેનન્સ સુધીનું કામ સરકાર કરશે. આર.કે સિંહે કહ્યું કે સરકાર 3 કિલોવોટ સુધી 40 ટકા સબસિડી આપી રહી છે, જેને વધારીને 60 ટકા કરવામાં આવશે. છત પર જે સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે તે 300 યુનિટથી વધુ વીજળી ઉત્પન્ન કરશે. આ વધારાની વીજળીથી જાહેર ક્ષેત્રની કંપનીઓ લોનની ચુકવણી કરી શકશે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">