Taj હોટલ બનાવી ટાટા એ કોની સાથે લીધો હતો બદલો ? જોઈ લો આ વીડિયોમાં

રતન ટાટાએ 86 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. રતન ટાટાની વિદાય એટલે એક યુગનો અંત કહી શકાય. ટાટા મીઠાથી લઈને સ્ટીલ સુધી બધું જ બનાવે છે, પરંતુ ટાટાની આ કંપનીને વૈશ્વિક બનાવવાનું કામ રતન ટાટાએ કર્યું. ટાટા એક બિઝનેસ મેન હોવા છતાં, બિઝનેસ સિવાય, લોકો તેમને ભારતમાં તેમના યોગદાન અને તેમની સાદગી માટે ઓળખે છે.

| Updated on: Oct 12, 2024 | 9:00 PM

રતન ટાટાએ પોતાની પાછળ 3800 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છોડી દીધી છે એવું કહેવાય છે કે તાજ હોટલ સાથે રતન ટાટાનું ખાસ કનેક્શન હતું, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ટેક્સટાઈલ બિઝનેસ કરતા ટાટાએ જ્યારે હોટલ બિઝનેસમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી હતી.

વર્ષ 1898 હતું. ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટાએ અચાનક જાહેરાત કરી કે તેઓ એક આલીશાન હોટેલ બનાવવા જઈ રહ્યા છે. આ હોટેલ મુંબઈમાં બની રહી હતી, જેને આપણે આજે હોટેલ તાજ તરીકે ઓળખીએ છીએ અને જેના પર 26 સપ્ટેમ્બર 2008ના રોજ હુમલો થયો હતો. જ્યાં રતન ટાટા પણ પહોંચ્યા હતા અને કહ્યું હતું કે અમે તેને ફરીથી બનાવીશું.

Follow Us:
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
g clip-path="url(#clip0_868_265)">