ઈન્ડિગો એરલાઈન્સમાં કોર્પોરેટ ગર્વરન્સની હાલત પાનની દુકાન જેવી, બંને માલિકો વચ્ચે આંતરીક વિખવાદ

દેશમાં એવિએશન સેક્ટરમાં મંદી જેવી પરિસ્થિતિ ચાલી રહી છે. પ્રસિદ્ધ કંપનીઓ બંધ થવાની હાલત પર પહોંચી ચૂકી છે. ત્યારે સસ્તા ભાડા સાથે જાણિતી ઈન્ડિગો એરલાઈન્સ કંપની પણ આંતરીક વિખવાદોમાં ફસાઈ છે. માહિતી પ્રમાણે ઈન્ડિગોના પ્રમોટર રાહુલ ભાટીયા અને રાકેશ ગંગવાલ સામ સામે આવી ચૂક્યા છે. વિખવાદ એ હદ સુધી પહોંચ્યો કે, આ બંને મિત્રો રેગ્યુલેટર […]

ઈન્ડિગો એરલાઈન્સમાં કોર્પોરેટ ગર્વરન્સની હાલત પાનની દુકાન જેવી, બંને માલિકો વચ્ચે આંતરીક વિખવાદ
Follow Us:
| Updated on: Jul 11, 2019 | 3:46 AM

દેશમાં એવિએશન સેક્ટરમાં મંદી જેવી પરિસ્થિતિ ચાલી રહી છે. પ્રસિદ્ધ કંપનીઓ બંધ થવાની હાલત પર પહોંચી ચૂકી છે. ત્યારે સસ્તા ભાડા સાથે જાણિતી ઈન્ડિગો એરલાઈન્સ કંપની પણ આંતરીક વિખવાદોમાં ફસાઈ છે. માહિતી પ્રમાણે ઈન્ડિગોના પ્રમોટર રાહુલ ભાટીયા અને રાકેશ ગંગવાલ સામ સામે આવી ચૂક્યા છે. વિખવાદ એ હદ સુધી પહોંચ્યો કે, આ બંને મિત્રો રેગ્યુલેટર સેબીની શરણમાં છે.

આ પણ વાંચોઃ અમદાવાદ RTOની કડક કાર્યવાહી, 350 ડ્રાઈવિંગ લાયસન્સ કરી દીધા કેન્સલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કંપનીના 37 ટકા શેરનો હિસ્સો ધરાવનારા રાકેશ ગંગવાલે 38 ટકાના ભાગીદાર રાહુલ ભાટીયા પર આક્ષેપો કર્યા છે. રાકેશે કહ્યું કે, કંપનીમાં કોર્પોરેટ ગર્વરન્સની હાલત પાનની દુકાન જેવી છે. અને માર્કેટમાં આ બંને પાટનરોના આંતરીક વિખવાદના સમાચાર સામે આવતા શેર બજારમાં ઈન્ડિગોના ભાવ ઘટી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સમગ્ર ઘટના મુજબ રાકેશ ગંગવાલ જે કંપનીમાં નોન એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર છે. જેમણે સેબી પાસેથી એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ બેઠક બોલાવવાની માગણી કરી રહી છે. તેમનો આક્ષેપ છે કે, ભાટીયા દ્વારા અન્ય કંપની ઉભી કરવામાં આવી રહી છે. જે ઈન્ડિગો સાથે વિવાદિત રિલેટેડ-પાર્ટીમાં ટ્રાન્ઝેકશનમાં જોડાયેલી છે. પરંતુ બીજી તરફ ખુદ રાહુલ ભાટીયા ગંગવાલ પર આરોપ લગાવી રહ્યા છે કે, તેમનું આર.જી ગ્રૂપ માત્ર ઈન્ડિગોની પ્રતિષ્ઠા જાળવી રાખવા આ તમામ પ્રયત્નો કરી રહ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાકેશ ગંગવાલ

જોવામાં આવે તો બંને પ્રમોટર્સને એક બીજાથી ઘણી ફરિયાદો છે. પરંતુ ગત ઉનાળાના સમયમાં ઈન્ડિગોના પ્રેસિડન્ટ આદિત્ય ઘોષે કંપની છોડી દીધી હતી. જે પહેલા કંપનીના મુખ્ય કમર્શિયલ અને નેટવર્ક ચીફ સંજય કુમારે પણ ચાલતી પકડી હતી. ત્યારે ઈન્ડિગોના કર્મચારીઓ દ્વારા પ્રથમ વખત કંપનીમાં કામ કરવાની પદ્ધતિ પર પ્રશ્નો ઉભા કર્યા હતા.

રાહુલ ભાટીયા

ગંગવા અમેરિકી નાગરીક છે. જેમણે એયર ફ્રાંસ, યુએએસ એરવેઝ અને યુએસ એરવેઝમાં કામ કર્યું છે. તેઓ ખેતાન એન્ડ કંપનીની સાથે મળીને આ વિવાદનું નિવારણ લાવવાની કોશિશ કરી રહ્યા છે. જ્યારે રાહુલ ભાટીયાએ જેએસએ લૉનો સહારો લીધો છે. વર્ષ 2003માં બંને મિત્રોએ સાથે મળીને ઈન્ડિગો એરલાઈન્સ લોન્ચ કરી હતી. અને પોતાની સમજથી કંપનીને માર્કેટમાં પહેલા સ્થાને લાવી દીધી હતી.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">