રત્ન કલાકારો અને વેપારીઓ માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO

|

Sep 21, 2019 | 5:10 AM

હીરા ઉદ્યોગ માટે જીએસટી કાઉન્સિલે સારા સમાચાર આપ્યા છે. હીરા ઉદ્યોગ જોબ વર્ક પર જીએસટીનો દર 5% થી ઘટાડીને 1.5 % કર્યો છે. જીએસટી કાઉન્સિલના આ નિર્ણયને કારણે જોબ વર્ક કરનારા વેપારીઓ અને રત્નકલાકારોને નવું કામ મળવાની આશા બંધાઈ છે. આ નિર્ણયને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જોબ વર્ક કરતા લોકોને મોટો લાભ થશે નિષ્ણાતોનું […]

રત્ન કલાકારો અને વેપારીઓ માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO

Follow us on

હીરા ઉદ્યોગ માટે જીએસટી કાઉન્સિલે સારા સમાચાર આપ્યા છે. હીરા ઉદ્યોગ જોબ વર્ક પર જીએસટીનો દર 5% થી ઘટાડીને 1.5 % કર્યો છે. જીએસટી કાઉન્સિલના આ નિર્ણયને કારણે જોબ વર્ક કરનારા વેપારીઓ અને રત્નકલાકારોને નવું કામ મળવાની આશા બંધાઈ છે. આ નિર્ણયને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જોબ વર્ક કરતા લોકોને મોટો લાભ થશે નિષ્ણાતોનું માનવું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની બોટાદ APMCમાં ચણાના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article