નાના ધંધા-રોજગાર માટે 20 લાખ સુધીની લોન મળશે ગેરન્ટી વિના, આ છે સરકારની નવી યોજના

નાના વેપારીઓ આગળ આવીને પોતાના ધંધા રોજગાર કરી શકે તે માટે હવે મોદી સરકાર વિચારી રહી છે. મોદી સરકારે પોતાની મુદ્રા યોજનામાં ફેરફાર કર્યો છે. પહેલાં એવું હતું કે ગેરંટી વગર 10 લાખ રુપિયા સુધીની જ લોન આપવામાં આવતી હતી. હવે આ લોનની રકમને 10 લાખથી વધારીને 20 લાખ કરવાનું સરકાર વિચારી રહી છે. આ […]

નાના ધંધા-રોજગાર માટે 20 લાખ સુધીની લોન મળશે ગેરન્ટી વિના, આ છે સરકારની નવી યોજના
Follow Us:
| Updated on: Jul 28, 2019 | 12:30 PM

નાના વેપારીઓ આગળ આવીને પોતાના ધંધા રોજગાર કરી શકે તે માટે હવે મોદી સરકાર વિચારી રહી છે. મોદી સરકારે પોતાની મુદ્રા યોજનામાં ફેરફાર કર્યો છે. પહેલાં એવું હતું કે ગેરંટી વગર 10 લાખ રુપિયા સુધીની જ લોન આપવામાં આવતી હતી. હવે આ લોનની રકમને 10 લાખથી વધારીને 20 લાખ કરવાનું સરકાર વિચારી રહી છે. આ લોન પણ મુદ્રા યોજનામાં જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:  CM વિજય રુપાણીએ લીધી ખારેકના ફાર્મની મુલાકાત, ગ્રામજનો સાથે કર્યો વાર્તાલાપ, જુઓ PHOTOS

મુદ્રા લોન યોજનાની શરુઆત મોદી સરકાર દ્વારા 2015ના વર્ષમાં કરવામાં આવી હતી. આ યોજનામાં એવું હતું કે અન્ય બેંકોની જેમ વેપારીઓને લોન લેવા માટે કોઈ ચોક્કસ ગેરંટી આપવાની જરુર પડતી તેની ફિકર વેપારીને રહેતી નથી. 10 લાખ રુપિયા સુધીની લોન કોઈપણ થર્ડ પાર્ટી ગેરંટી વિના જ આપવામાં આવે છે. આ લોન માટે કોઈ જ પ્રોસેસિંગ ચાર્જ પણ આપવાનો રહેતો નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી આંકડા પર નજર કરીએ તો દેશમાં માર્ચ 2019 સુધી 14.97 લાખ કરોડ રુપિયાની લોન આપવામાં આવી છે. આ રકમ વર્ષ 2017માં 10.7 લાખ કરોડ હતી. આમ સરકાર સતત આ લોન આપી રહી છે અને ગેરંટી વિનાની લોન હોવાથી લોકો આ યોજનાનો લાભ પણ લઈ રહ્યાં છે.

કેવી રીતે મેળવી શકાય છે આ લોન? ભારત સરકારની મોટાભાગની સરકારી બેંકને આ લોનમાં સમાવવામાં આવી છે. આથી વ્યક્તિ કે વેપારીએ સીધું જ બેંકમાં જઈને મળવાનું રહે છે. વેપારીએ પોતાના ધંધાના વિવિધ ડોક્યુમેન્ટ લઈને બેંકમાં જવાનું રહે છે. નાના ઉદ્યોગો માટે પણ લોન આપવામાં આવે છે. નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે હવે 20 લાખ સુધીનો લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">