
EPFO ની EPS (Employees’ Pension Scheme) યોજના અંતર્ગત કર્મચારીઓને ઓછામાં ઓછી 10 વર્ષની સેવા પછી પેન્શન આપવામાં આવે છે. નિયમિત યોગદાન આપતા કર્મચારીઓને નિવૃત્તિ પછી દર મહિને પેન્શન મળે છે. ઘણા લોકોનો સવાલ હોય છે કે — “નિવૃત્તિ પછી મને EPFO તરફથી કેટલું પેન્શન મળશે?” અહીં તેના વિશે વિગતવાર સમજાવ્યું છે.
જો તમે કોઈ ખાનગી અથવા સરકાર માન્ય કંપનીમાં કામ કરો છો, તો તમે EPFO થી સારી રીતે પરિચિત હશો. EPFOની સ્થાપના કર્મચારીઓને નાણાકીય સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે કરવામાં આવી હતી. નોકરી દરમ્યાન કર્મચારી પોતાના પગારના 12% હિસ્સા જેટલું યોગદાન PF ખાતામાં જમા કરે છે. આ 12% માંથી:
અહીં:
ઉદાહરણથી સમજીએ..
મહત્વનું છે કે સેવા વર્ષો અને પગાર વધતા પેન્શનની રકમ પણ વધતી જાય છે.
EPS પેન્શન યોજના કર્મચારીઓને નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે. જો તમારી સેવા લાંબી હોય અને પગાર ઉંચો હોય તો EPFO હેઠળ મળતું માસિક પેન્શન વધારે મળે છે. તેથી PF માં સતત યોગદાન આપવું અને નોકરીમાં સતત સેવા આપવી પેન્શન માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
અમીર બનવા માટેની PPF યોજના, દર મહિને ફક્ત 7,000 રૂપિયાનું રોકાણ કરો, મળશે આશરે 57.72 લાખનું ફંડ !