ડીમાર્ટનો સ્ટોક 54% તૂટી શકે છે, રૂ 5900 નો શેર 2700 સુધી ગગડે તેવા બ્રોકરેજ હાઉસના અનુમાન, શું છે રોકાણકારો માટે સલાહ

સ્ટોક ખૂબ મોંઘા વેલ્યુએશન પર છે. મંગળવારે શેર ૧૦૮ રૂપિયા અથવા ૨.૨૨ ટકાના ઘટાડા સાથે 4789 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.

ડીમાર્ટનો સ્ટોક 54% તૂટી શકે છે, રૂ 5900 નો શેર 2700 સુધી ગગડે તેવા બ્રોકરેજ હાઉસના અનુમાન, શું છે રોકાણકારો માટે સલાહ
stock market trading down
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 7:07 AM

ડીમાર્ટ રિટેલ ચેઇન ચલાવતી કંપની એવન્યુ સુપરમાર્ટના શેર 54%ઘટી શકે છે. બ્રોકરેજ હાઉસે આ સ્ટોક માટેનો ટાર્ગેટ ઘટાડીને રૂ .2,700 કર્યો છે. આનું કારણ એ છે કે સ્ટોક ખૂબ મોંઘા વેલ્યુએશન પર છે. મંગળવારે શેર ૧૦૮ રૂપિયા અથવા ૨.૨૨ ટકાના ઘટાડા સાથે 4789 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.

સ્ટોક સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો સોમવારે આ સ્ટોક તેની અત્યાર સુધીની સર્વોચ્ચસપાટીને પાર કરી ગયો હતો. સોમવારે તે 5,899 રૂપિયાને સ્પર્શ્યો હતો પરંતુ પછી શેરમાં ઘટાડો થયો હતો.સોમવારે ક્લોઝિંગ સમયે શેર 8.16% ઘટીને રૂ 4,894.90 પર બંધ થયો હતો. આ સાથે તેની માર્કેટ કેપ રૂ .33,000 કરોડ ઘટીને રૂ. 3.17 લાખ કરોડ થઈ છે હતી. મંગળવારે શેર 5,000.00 ની સસપતિએ ખુલ્યો અને 4,725.00 ના નીચલા સ્તરે દેખાયો હતો.

અપર અને લોઅર સર્કિટ 20% છે તેમાં 20% અપર અને લોઅર સર્કિટ છે. જોકે હાલ કોઈ સર્કિટ મળી ન હતી પરંતુ વધઘટ 10%ની નજીક હતી. એડલવાઇસે આ સ્ટોકને ડાઉનગ્રેડ કર્યો છે. તેને ઘટાડેલું રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજ હાઉસે કહ્યું છે કે તાજેતરમાં આ સ્ટોકમાં વધારો અને તેનું મૂલ્યાંકન કોઈ કારણ વગર છે. તેના વ્યવસાયમાં કોઈ મૂળભૂત ફેરફાર થયો નથી. બ્રોકરેજ હાઉસે 3,782 રૂપિયાનો ટાર્ગેટ ભાવ નક્કી કર્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

શેરનો લક્ષ્યાંક રૂ 2,700 HDFC ઈન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીઝે એવન્યુ સુપરમાર્કેટ માટે પ્રતિ શેર રૂ. 2,700 નો લક્ષ્યાંક ભાવ નક્કી કર્યો છે. તેણે કહ્યું છે કે તેના ફાયદાનો અંદાજ છે પરંતુ હજુ પણ કોરોનાના પહેલાના સ્તરથી ફાયદો થતો નથી. બ્રોકરેજ હાઉસે કહ્યું છે કે આ રિટેલ કંપનીનું માર્જિન 14.3%ના અમારા અંદાજ કરતા ઓછું રહ્યું છે. અમારો અંદાજ 14.6%હતો.

બ્રોકરેજ હાઉસે સ્ટોક વેચવાની સલાહ આપી આ બ્રોકરેજ હાઉસે તેને વેચવાની સલાહ આપી છે. રૂ 2,700 નો ટાર્ગેટ એટલે કે સોમવાર સવારના ભાવથી શેર 54% ઘટી શકે છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે શેરમાં તાજેતરના ઉછાળાને યોગ્ય ઠેરવવું મુશ્કેલ છે. જેએમ ફાઇનાન્શિયલએ તેના લક્ષ્ય ભાવને ઘટાડીને રૂ 3,380 કર્યો છે.

2023 માં સંભવિત વૃદ્ધિ કરતા વધુ મોંઘો સ્ટોક બ્રોકરેજ હાઉસનું માનવું છે કે 2023 કે 2025 સુધીમાં આ રિટેલ ચેઇન કંપનીની વૃદ્ધિના આધારે આ સ્ટોક આજે પણ મોંઘો છે. એટલે કે જો તમે 2027 ની કમાણી માટે આગળની કિંમત જુઓ તો તેના આધારે તે ખૂબ મોંઘો છે. શેર આજે જે ભાવે છે તેના આધારે કંપનીનો વિકાસ મુશ્કેલ છે. પ્રભુદાસ લીલાધરે કહ્યું છે કે આ સ્ટોક ઉપર જવાનું કોઈ કારણ નથી. મોતીલાલ ઓસ્વાલ બ્રોકરેજ હાઉસે કહ્યું છે કે તેનો લક્ષ્યાંક રૂપિયા 4,900 છે. જોકે, ડીમાર્ટનો શેર આ સ્તરથી નીચે આવી ગયો છે.

પ્રથમ અર્ધવાર્ષિક (H1FY22) માં કુલ આવક રૂ. 12,681 કરોડ રહી હતી જે ગયા વર્ષે સમાન સમયગાળામાં રૂ. 9,051 કરોડ હતી. શેરના ભાવમાં વધારો તેના માલિક આર.કે. ગત સપ્તાહે દામાની નેટવર્થ 1.54 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી હતી.

આ પણ વાંચો :  31 ઓક્ટોબર સુધીમાં પતાવી લો આ 4 કામ, સપનાના ઘરના નિર્માણથી લઈ ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાના કામમાં લાપરવાહી નુકશાન કરાવશે

આ પણ વાંચો : તહેવારમાં કાળજીપૂર્વક સ્વીકારો ગીફ્ટ, મોંઘી ગીફટ પર લાગી શકે છે ટેક્સ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">