AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગ્રેજ્યુઈટી માટે કર્મચારીએ હવે એક જ સંસ્થામાં સંળગ પાંચ વર્ષ નોકરી નહી કરવી પડે, નવા શ્રમ બિલમાં પહેલા વર્ષથી મળશે ગ્રેજ્યુઈટીનો લાભ

ગ્રેજ્યુટીનો લાભ લેવા હવે પાંચ વર્ષ સુધી એકજ ફર્મમાં નોકરી કરવી ફરજીયાત નથી નવા શ્રમ બિલ અનુસાર હવે ગ્રેજ્યુટીની ગણતરી વર્ષના આધારે કરશે. વ્યવસાયિક ઉન્નતિના ભાગરૂપે નોકરી બદલનાર કર્મચારીને ૫ વર્ષથી ઓછા વર્ષની નોકરીના કારણે હક જતો કરવો પડશે નહિ. કેન્દ્ર સરકારના આ નવા બિલને સંસદમાં મંજૂરી પણ મળી ગઈ છે. પ્રાઈવેટ સેક્ટરમાં નોકરીયાતવર્ગ  સતત […]

ગ્રેજ્યુઈટી માટે કર્મચારીએ હવે એક જ સંસ્થામાં સંળગ પાંચ વર્ષ નોકરી નહી કરવી પડે, નવા શ્રમ બિલમાં પહેલા વર્ષથી મળશે ગ્રેજ્યુઈટીનો લાભ
Ankit Modi
| Edited By: | Updated on: Sep 25, 2020 | 4:14 PM
Share

ગ્રેજ્યુટીનો લાભ લેવા હવે પાંચ વર્ષ સુધી એકજ ફર્મમાં નોકરી કરવી ફરજીયાત નથી નવા શ્રમ બિલ અનુસાર હવે ગ્રેજ્યુટીની ગણતરી વર્ષના આધારે કરશે. વ્યવસાયિક ઉન્નતિના ભાગરૂપે નોકરી બદલનાર કર્મચારીને ૫ વર્ષથી ઓછા વર્ષની નોકરીના કારણે હક જતો કરવો પડશે નહિ. કેન્દ્ર સરકારના આ નવા બિલને સંસદમાં મંજૂરી પણ મળી ગઈ છે.

પ્રાઈવેટ સેક્ટરમાં નોકરીયાતવર્ગ  સતત પાંચ વર્ષ સુધી એક જ કંપનીમાં કામ કરે,કોઈ કારણને કારણે જોબ છોડે  કે પછી નોકરી છૂટી જાય હોય તો  ગ્રેજ્યુટી જતી કરવી પડે છે  પણ હવે લાભ માટે  પાંચ વર્ષ રાહ જોવાની જરૂર નથી. નવા નિયમ મુજબ  દર વર્ષે ગ્રેજ્યુટી અપાશે. જે લોકોને ફિક્સ્ડ ટર્મ બેઝિસ પર નોકરી અપાય છે  તેઓને નોકરીના દિવસનાં આધારે ગણતરી કરી ગ્રેજ્યુટી મળવાનો હક અપાયો છે.

ગ્રેજ્યુટીની ગણતરીની ફોર્મ્યુલા (છેલ્લો પગાર ) x (15/26) x (સંસ્થામાં  કેટલાં વર્ષ કામ કર્યું તેટલા વર્ષનો આંકડો) = મળવા પાત્ર  ગ્રેજ્યુટી

આ પણ વાંચોઃકોરોનાને કારણે વિશ્વભરના શ્રમજીવીઓની આવક 10.7 ટકા ઘટી, સપ્ટેમ્બર સુધીમાં 3.5 લાખ ડોલર આવક ઓછી થઈ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">