AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મૃત્યુ બાદ આત્મા ક્યાં જાય છે? જાણો ગરુડ પુરાણ અનુસાર રહસ્યો

હિન્દુ ધર્મગ્રંથ ગરુડ પુરાણ મુજબ આ પ્રશ્નનો ઊંડો જવાબ મળે છે. ગરુડ પુરાણનું માનવું છે કે મૃત્યુ પછી આત્મા તુરંત ઉપરના લોકમાં નહીં જાય, પણ પૃથ્વી પર 13 દિવસ સુધી પૃથ્વી પર રહે છે.

મૃત્યુ બાદ આત્મા ક્યાં જાય છે? જાણો ગરુડ પુરાણ અનુસાર રહસ્યો
Garud Puran
| Updated on: Jul 12, 2025 | 1:55 PM
Share

માણસના મૃત્યુ પછી શું થાય છે? તેની આત્મા તરત જ મોક્ષ પામે છે કે ભટકતી રહે છે? હિન્દુ ધર્મગ્રંથ ગરુડ પુરાણ મુજબ આ પ્રશ્નનો ઊંડો જવાબ મળે છે. ગરુડ પુરાણનું માનવું છે કે મૃત્યુ પછી આત્મા તુરંત પરલોકમાં નહીં જાય, પણ પૃથ્વી પર 13 દિવસ સુધી રહે છે. આ દરમિયાન તે ઘરના લોકો, સ્મૃતિઓ સાથે જોડાયેલી રહે છે, પોતાનું શરીર છોડ્યા પછી આત્મા ખુબ દુખી હોય છે. 3 દિવસ તે ખુબ પીડા અનુભવે છે. 13 દિવસ અલગ અલગ વીધી દ્વારા આત્માનું પીંડ દાન થાય છે.

ગરુડ પુરાણમાં અનુસાર

“મરણ પછી વ્યક્તિની આત્મા પૃથ્વી પર રહી જાય છે. તે 13 દિવસ સુધી આ લોક અને પરલોક વચ્ચેના સંક્રમણમાં રહે છે.”

આ 13 દિવસ દરમિયાન આત્મા

પોતાના શરીરથી છૂટા પડવાના દુઃખમાંથી પસાર થાય છે

ઘરના લોકો અને સંબંધીઓની સાથે સંવેદનાત્મક રીતે જોડાયેલી રહે છે

પોતાના કર્મોના આધારે આગળની યાત્રાની તૈયારી કરે છે

પ્રથમ 3 દિવસ

આત્મા સંશયની અવસ્થામાં રહે છે. તેને સમજાતું નથી કે તેનું મૃત્યુ થયું છે કે નહિ.

4થી 10મા દિવસ સુધી

આવાં દિવસોમાં પિંડદાન અને શ્રાદ્ધ દ્વારા આત્માને પરલોક માટે ‘શરીર’ તૈયાર કરવામાં આવે છે. તેને યમદૂતો તરફથી માર્ગદર્શન મળે છે.

11મા થી 13મા દિવસ

આ અંતિમ તબક્કામાં આત્માને યમલોક તરફ રવાના કરવામાં આવે છે. યમરાજના દૂત તેને લઈને ધર્મના દરબાર તરફ આગળ વધે છે.

13 દિવસ સુધી શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ કરાય છે?

આ જ દિવસોમાં આત્મા ઘરની આસપાસ ભટકે છે, તેથી તેના માટે પિતૃકર્મ કરવું અનિવાર્ય છે

પિંડદાનથી આત્માને એક નવું યાત્રાશરીર મળે છે, જે યમલોક સુધી તેની સફર માટે જરૂરી હોય છે

આ જ સમયમાં તેના કર્મોનું મૂલ્યાંકન થવાનું શરૂ થાય છે

ગરુડ પુરાણ શું કહે છે?

ધર્મગુરુઓનું કહેવું છે કે મૃત્યુ પછીની યાત્રા સરળ બને તે માટે પવિત્ર મનથી શ્રાદ્ધ-ક્રિયા, દાન અને તર્પણ કરવું જોઈએ. જો આ સાધન વિધિવત્ ન કરવામાં આવે તો આત્મા ભટકતી રહે છે અને પિતૃદોષ પેદા થાય છે.

ભક્તિના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">