Ambaji શક્તિપીઠના દર્શન સમયમાં ગ્રહણના કારણે થયો છે ફેરફાર, દિવાળીમાં દર્શન માટે જતા પહેલા જાણો સમગ્ર વિગતો

નવા વર્ષના નવા દિવસે મા અંબે ને મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીને છપ્પનભોગ નો અન્નકુટ ધરાવવામાં આવે તે પણ આ વખતે ધરાવવામાં નહીં આવે, કારણ કે આગલા દિવસે વેધ લાગેલો હોવાથી અન્નકૂટની વસ્તુઓ ભગવાનને ધરાવી શકાય નહીં.

Ambaji શક્તિપીઠના દર્શન સમયમાં ગ્રહણના કારણે થયો છે ફેરફાર, દિવાળીમાં દર્શન માટે જતા પહેલા જાણો સમગ્ર વિગતો
ગ્રહણને પગલે અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફારImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2022 | 1:00 PM

દિવાળીના (Diwali 2022) દિવસે  તેમજ નવા વર્ષના દિવસે લાખો  શ્રદ્ધાળુઓ  કુળદેવીના દર્શને  જતા હોય છે અને નવા વર્ષમાં સામાન્ય રીતે મંદિરોમાં દર્શન માટે ભીડ રહેતી હોય છે, પરંતુ દીવાળીના તહેવારમાં જ સૂર્ય ગ્રહણ હોવાથી  અંબાજી (Ambaji Mandir) ખાતે દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેથી આ વર્ષે દીવાળીના દિવસે અંબાજી મંદિર  ભાવિકો માટે બંધ  રહેશે. જોકે સૂર્યગ્રહણને લઇ અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે દિવાળીના દિવસે જે સવારની આરતી 7:30 વાગ્યે કરાતી હતી તેના બદલે વહેલી પરોઢીયે સવારના 4:00 આરતી કરવામાં આવશે અને જેનો સવારે 4. 39 ગ્રહણનો વેધ લાગતો હોવાથી મંદિર દર્શનાર્થીઓ માટે દિવસભર બંધ રહેશે અને સાંજની આરતી જે 6:30 કલાકે કરવામાં આવે છે.  તેના બદલે રાત્રિના 9:30 એટલે કે સાડા નવ કલાકે કરવામાં આવશે .

જોકે બેસતા વર્ષના દિવસે એટલેકે તારીખ 26 ના દિવસે સવાર ની આરતી 6:00 કરવામાં આવશે એટલું જ નહી બેસતા વર્ષના દિવસે એટલે કે નવા વર્ષના નવા દિવસે મા અંબે ને મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીને છપ્પનભોગ નો અન્નકુટ ધરાવવામાં આવે તે પણ આ વખતે ધરાવવામાં નહીં આવે કારણકે અન્નકુટના ધરાવવામાં આવતી મીઠાઈઓ આગળના દિવસમાં બની જતી હોય છે ને તેના ઉપર એના ઉપર ગ્રહણ નો વેધ લાગેલો હોવાથી મીઠાઈને માતાજીના સન્મુખ ધરાવી શકાય નહી. તેના કારણે બેસતા વર્ષના દિવસે અન્નકુટ ધરાવવાનું મોકૂફ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે ભાઈબીજ થી લાભપાંચમ સુધી સવારની આરતી 6. 30 કલાકે કરવામાં આવશે અને ત્યાર બાદ મંદિરમાં સવારની આરતી 7. 30 કલાકે રાબેતા મુજબ રહેશે.

ગ્રહણના દિવસે અંબાજીના દર્શન સમયમાં ફેરફાર

તા  25/10/2022 દિવાળીની  સવારે આરતી 4.00 થી 4.30 ( ત્યાર બાદ મંદિર બંધ)

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તા.25/10/2022  સાંજની આરતી રાત્રે 9.30 કલાકે

તા. 26/10/2022  નૂતન વર્ષની  આરતી 6.00 થી 6.30

તા.27/10/2022 થી 29/10/2022 સુધી સવારે આરતી  6.30 કલાકે

ત્યાર 30 ઓકટોબર બાદ રોજ  સવારે 7.30 કલાકે આરતી થશે

સોમનાથ મંદિરના દર્શન સમયમાં પણ થશે ફેરફાર

સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં આરતી તેમજ નિત્ય- પૂજનના સમયમાં ફેરફાર રહેશે. સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો નિત્ય પૂજા-આરતી બંધ રહેશે તેમજ ગ્રહણ મોક્ષ બાદ નિત્યપૂજન આરતીનો ક્રમ યથાવત રહેશે.ગ્રહણ દરમીયાન તા.25 રોજ મંદિરના પૂજામાં પ્રાતઃમહાપૂજન-આરતી, મધ્યાહ્ન મહાપૂજન આરતી-ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. ગ્રહણ મોક્ષ પછી પૂજન સાંજે 6-50 થી પ્રારંભ થશે તેમજ સાયં આરતી 7-30 કલાકે કરાશે. ગ્રહણ દરમીયાન દર્શનનો સમય પ્રાતઃ 6 થી રાત્રે 10 સુધી યથાવત રહેશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">