Vastu Tips: આપના ઘરમાં રહેલી નકારાત્મકતાને કઈ રીતે જાણશો ? આ રહ્યા 4 સંકેત, જાણો તેનાથી બચવાના ઉપાય

જીવનમાં આગળ વધવા માટે તમારા ઘરનું વાતાવરણ સકારાત્મક હોવું ખૂબ જ જરૂરી છે. પરંતુ તમે કેવી રીતે જાણશો કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે કે નહીં

Vastu Tips: આપના ઘરમાં રહેલી નકારાત્મકતાને કઈ રીતે જાણશો ? આ રહ્યા 4 સંકેત, જાણો તેનાથી બચવાના ઉપાય
કેવી રીતે જાણશો કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે કે નહીં
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 8:00 AM

ઘણીવાર એવું બને છે કે કોઈ પણ કારણ વગર વસ્તુઓ ખોટી પડી જાય છે, પછી ભલે તમે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરો છતાં પણ રસ્તાઓમાં અડચણો આવતી જ રહે છે અને અંધાધૂંધી તમારા જીવન પર હાવી થઈ જાય છે. આ બધાનું કારણ તમારું ઘર હોય શકે છે કે જેની અંદર તમે રહો છો.

જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા (Negative energy) હશે તો તે તમારા જીવન અને તેમાં રહેતા અન્ય લોકોના જીવન પર અસર કરી શકે છે. આને કારણે, ઘણી વસ્તુઓ તમારા નિયંત્રણમાં રહેતી નથી. વિવાદ અને મુશ્કેલી હંમેશા ઘરમાં રહી શકે છે. જે લોકો જીવનમાં સફળતા ઈચ્છે છે તેમને સફળતા મેળવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય, તો તમે અને ઘરના અન્ય સભ્યો વચ્ચે કોઈને કોઈ વાત પર ઝઘડો થયા કરતો હશે અને તમે તમારા દરેક કાર્યમાં તમે નિષ્ફળ જઈ શકો છો. તેથી શક્ય તેટલી વહેલી તકે તેને દૂર કરવાનો પ્રયાસ કરો જેથી તમારા ઘરના લોકો વચ્ચે વધુ સારી સંવાદિતા બની શકે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

કારણ કે જીવનમાં આગળ વધવા માટે તમારા ઘરનું વાતાવરણ સકારાત્મક હોવું ખૂબ જ જરૂરી છે. પરંતુ તમે કેવી રીતે જાણશો કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે કે નહીં, આ જાણવા માટે, કેટલાક સંકેતો અહી રજૂ કરવામાં આવ્યા છે. અને અમુક દર્શાવેલા ઉપાય કરવાથી તમે તમારા ઘરમાં વધતી નકારાત્મક ઉર્જાને દૂર કરી શકો છો.

વારંવાર તકરાર અને દલીલો જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હશે તો તમારા અને તમારા પરિવારના સભ્યોમાં વારંવાર મતભેદો અને દલીલો થઈ શકે છે. આવા ઝઘડા સભ્યો વચ્ચેના બંધનને નબળા પાડવા માટે ફાળો આપી શકે છે અને તેનાથી સંબંધોમાં અંતરની સંભાવના પણ વધે છે. તેને જલદીથી દૂર કરવું વધુ સારું માનવામાં આવે છે.

પરિવારના સભ્યનું ખરાબ સ્વાસ્થ્ય એવું બની શકે કે કુટુંબનો કોઈ ચોક્કસ સભ્ય નબળી તબિયત અને સતત સ્વાસ્થ્ય સમસ્યાઓ અનુભવે અને લાખો પ્રયત્નો પછી પણ તેમનું સ્વાસ્થ્ય સુધરે એવું લાગતું નથી. તેથી આ પરિસ્થિતિમાં તમારે ખૂબ સાવચેત રહેવાની જરૂર છે અન્યથા મુશ્કેલી વધુ વધી શકે છે.

તકો મેળવવામાં નિષ્ફળતા જ્યારે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય છે, ત્યારે વસ્તુઓ ક્યારેય તમારી તરફેણમાં જઈ શકતી નથી. છેલ્લા તબક્કામાં પહોંચ્યા પછી જ તમારી પાસેથી કોઈ તક છીનવાઈ શકે છે અને તમે તેને બચાવવાની સ્થિતિમાં ન હોવ. તો આ માટે પણ તમારે સતર્ક રહેવાની જરૂર છે.

અસ્વસ્થતાની સતત લાગણી તમે મોટાભાગના સમયે ઘરે બેચેન, સુસ્ત અને અસ્વસ્થતા અનુભવી શકો છો. નકારાત્મક વિચારો અને લાગણીઓ તમારા માનસ પર કબજો કરી શકે છે અને તમને બેચેન અને હતાશ લાગે છે. તેથી આ વસ્તુઓ પર સતત નજર રાખો અને તેમને તમારા પર હાવી ન થવા દો.

આ પણ વાંચો: Viral Video : ઇન્જેક્શન લેતા બાળકે જે કર્યુ તે જોઇને તમને પણ હસવુ આવી જશે, જુઓ આ વીડિયો

આ પણ વાંચો: Gir Somnath : ભારે વરસાદના પગલે સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ, યુવાનોની પાણીમાં જોખમી છલાંગ

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">