Ram navami 2024 :કોણ હતી શબરી, જેના એંઠા બોર રામને લાગ્યા મીઠા ? વાંચો પૌરાણિક કથા

અયોધ્યાનો એ દિવસ હતો જ્યારે ઘરે ઘરે લોકોનાં મનમાં હરખ સમાતો નહોતો, કાણકે 'રામ' આવવાના હતા. લોકોએ રસ્તા શણગાર્યા હતા, ઘરે ઘરે દિવા પ્રગટાવ્યા હતા, અને ઘરે ઘરે પ્રગટતી આ જ્યોત દિવાળી બની ગઇ હતી. આજે આપણે વાત કરવી છે રામના વનવાસ દરમિયાનની કથાની, રામાયણનું નાનકડું પાત્ર શબરી, આપણે બધાએ સબરીના એંઠા બોર વિશે અનેક કથા સાંભળી જ હશે પરંતું શું તમને ખબર છે શબરી કોણ હતા ? આવો જાણીએ આ પૌરાણિક કથા.

Ram navami 2024 :કોણ હતી શબરી, જેના એંઠા બોર રામને લાગ્યા મીઠા ? વાંચો પૌરાણિક કથા
Shabri, shri Ram
Follow Us:
| Updated on: Apr 13, 2024 | 11:50 AM

અયોધ્યાનો એ દિવસ હતો, જ્યારે ઘરે ઘરે લોકોનાં મનમાં હરખ સમાતો નહોતો, કારણકે ‘રામ’ આવવાના હતા. લોકોએ રસ્તા શણગાર્યા હતા, ઘરે ઘરે દિવા પ્રગટાવ્યા હતા, અને ઘરે ઘરે પ્રગટતી આ જ્યોત દિવાળી બની ગઇ હતી. આજે આપણે વાત કરવી છે રામના વનવાસ દરમિયાનની કથાની, રામાયણનું નાનકડું પાત્ર શબરી, આપણે બધાએ સબરીના એંઠા બોર વિશે અનેક કથા સાંભળી જ હશે પરંતું શું તમને ખબર છે શબરી કોણ હતી ? આવો જાણીએ આ પૌરાણિક કથા.  રામાયણનું નાનકડું પાત્ર છે શબરી, આપણે બધાએ શબરીના એંઠા બોર વિશે અનેક કથા સાંભળી જ હશે પરંતું શું તમને ખબર છે શબરી કોણ હતી ? આવો જાણીએ આ પૌરાણિક કથા.

શબરી રામ ભક્ત હતી.શબરીનું સાચું નામ “શ્રમણા” હતું. તે ભીલ સમાજની શબર જાતિની હતી, તેથી જ પાછળથી તેનું નામ શબરી પડ્યું. તેના પિતા ભીલોના વડા હતા, તેમણે શ્રમણાના લગ્ન ભીલ જાતીના એક યુવાન સાથે નક્કિ કર્યા. પરંપરા મુજબ, લગ્ન પહેલા કેટલાંક પ્રાણીઓ બલિદાન માટે લાવવામાં આવ્યા.જેને જોઈને શ્રમણાનું મન ડઘાઈ ગયું કે, આ કેવી પરંપરા છે જેના કારણે મૂંગા અને નિર્દોષ પ્રાણીઓની હત્યા થાય છે. આ જ કારણોસર શબરી તેના લગ્નના એક દિવસ પહેલા ભાગી ગઈ અને દંડકારણ્ય જંગલમાં પહોંચી.

તે સમયે માતંગ ઋષિ દંડકારણ્યમાં તપસ્યા કરતા હતા. શ્રમણા તેની સેવા કરવા માંગતી હતી પરંતુ તે ભીલ જ્ઞાતિની હતી જેના કારણે તેને લાગ્યું કે તેને સેવા કરવાની તક નહીં મળે, પરંતુ તેમ છતાં તે ચુપચાપ વહેલી સવારે ઉઠીને રસ્તામાંથી તમામ કાંકરા અને કાંટા દુર કરી રસ્તો સફાઇ કરતી. નદી થી આશ્રમ સુધીનો આ રસ્તો તે રોજ સાફ કરતી.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

એક દિવસ જ્યારે શબરી આ કામ કરી રહી હતી ત્યારે માતંગ ઋષિએ તેને જોઇ. શબરીની સેવાની ભાવનાથી તેઓ અત્યંત પ્રસન્ન થયા. તેણે પોતાના આશ્રમમાં આશ્રય આપ્યો. શબરી ત્યાં રહેવા લાગી. એક દિવસ જ્યારે ઋષિ માતંગને લાગ્યું કે તેમનો અંતિમ સમય નજીક છે, ત્યારે ઋષિએ શબરીને તેમના આશ્રમમાં ભગવાન શ્રી રામની રાહ જોવા કહ્યું. તે ચોક્કસ એક દિવસ તેમને મળવા આવશે. માતંગ ઋષિના મૃત્યુ પછી, શબરીએ ભગવાન રામની રાહ જોવામાં સમય પસાર કરવાનું શરૂ કર્યું. રામની રાહ જોતી શબરી રોજ તેના આશ્રમને ખૂબ જ સ્વચ્છ રાખતી અને દરરોજ ભગવાન રામ માટે મીઠા બોર તોડી લાવતી. એક પણ બોર ખાટો તો નથીને તેની ખાતરી કરવા માટે એ બધા જ બોર ચાખતી.આમ કરતાં કરતાં ઘણાં વર્ષો વીતી ગયા.

એક દિવસ શબરીને ખબર પડી કે બે સુંદર યુવકો તેને શોધી રહ્યા છે, તે સમજી ગઈ કે તેના ભગવાન રામ આવ્યા છે. ત્યાર સુધીમાં તેનું શરીર ઘણું વૃદ્ધ થઈ ચૂક્યું હતું પરંતુ તેના ભગવાન રામના આગમનના સમાચાર સાંભળતા જ તે ઉત્સાહી થઈ ગઈ અને તે દોડીને પોતાના ભગવાન રામ પાસે ગઈ અને તેને ઘરે લઈ આવી અને તેના પગ ધોઈને બેસાડ્યા. આ પછી, તેણે રામને જાતે તોડેલા પોતે ચાખેલા બોર આપ્યા, ભગવાન રામે પણ બધા બોર પ્રેમથી ખાધા, જોકે ભાઇ લક્ષ્મણને એંઠા બોર ખાવામાં થોડો સંકોચ થયો પરંતુ રામ શબરીની ભક્તિ જોઇ ખુબ ખુશ થાય.

રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">