AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 October PANCHANG : આજે ભાદરવા વદ અગિયારશ, 10 ઓક્ટોબર મંગળવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. આજની તિથિ નક્ષત્ર અને પંચાંગની સમગ્ર માહિતી મેળવવા માટે વાંચો સમગ્ર અહેવાલ.

10 October PANCHANG : આજે ભાદરવા વદ અગિયારશ, 10 ઓક્ટોબર મંગળવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી
10 October 2023 Panchang
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2023 | 6:30 AM
Share

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.આજે 10 ઓક્ટોબર, 2023નો દિવસ છે. પરંતુ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે.

આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે મહત્વનું કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજનો દિવસ કેવો રહેશે.

આ પણ વાંચો : 9 October PANCHANG : આજે ભાદરવા વદ નોમ, 9 ઓક્ટોબર સોમવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી

તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણએ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ.

તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2079ના ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અગિયારશ 03:08 PM સુધી બાદમાં બારસ

વાર:- મંગળવાર

યોગ:- સાધ્ય 07:47 AM બાદમાં શુભ

કરણ:-બાલવ 03:36 PM સુધી બાદમાં કૌલવ 04:23 AM સુધી બાદમાં તૈતિલ

નક્ષત્ર: મઘા 12:30 PM ઓક્ટોબર 11 સુધી

સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય

સૂર્યોદય:- 06:24 AM

સૂર્યાસ્ત:- 06:12 PM

આજની રાશિ

આજની ચંદ્ર રાશિ સિંહ રાશિ

અભિજીત મુહૂર્ત

આજે અભિજીત મુહૂર્ત 11:54 AM થી 12:42 PM

રાહુ કાળ

આજ રોજ રાહુ કાળ 03:15 PM થી 04:44 PM સુધી રહેશે.હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

g clip-path="url(#clip0_868_265)">