રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદને લઈને કાલે થશે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, મધ્યસ્થતા પેનલ રજૂ કરશે અહેવાલ

સુપ્રીમ કોર્ટ 10મેના રોજ શુક્રવારના રોજ અયોધ્યા વિવાદને લઈને ગઠિત કરાયેલી મધ્યસ્થતા પેનલના અહેવાલ પર સુનાવણી કરશે. પૂર્વ જસ્ટિસ કલીફુલ્લાની અધ્યક્ષતામાં મધ્યસ્થ પેનલ બનાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ અયોધ્યા વિવાદને લઈને 10મેના રોજ સવારે સાડા દસ વાગ્યે સુનાવણી થશે. અયોધ્યા વિવાદને લઈને કોર્ટે એક મધ્યસ્થ પેનલ પૂર્વ જસ્ટિસ કલીફુલ્લાના વડપણ હેઠળ બનાવી હતી અને તેને […]

રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદને લઈને કાલે થશે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, મધ્યસ્થતા પેનલ રજૂ કરશે અહેવાલ
Follow Us:
| Updated on: May 09, 2019 | 4:53 PM

સુપ્રીમ કોર્ટ 10મેના રોજ શુક્રવારના રોજ અયોધ્યા વિવાદને લઈને ગઠિત કરાયેલી મધ્યસ્થતા પેનલના અહેવાલ પર સુનાવણી કરશે. પૂર્વ જસ્ટિસ કલીફુલ્લાની અધ્યક્ષતામાં મધ્યસ્થ પેનલ બનાવવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટ અયોધ્યા વિવાદને લઈને 10મેના રોજ સવારે સાડા દસ વાગ્યે સુનાવણી થશે. અયોધ્યા વિવાદને લઈને કોર્ટે એક મધ્યસ્થ પેનલ પૂર્વ જસ્ટિસ કલીફુલ્લાના વડપણ હેઠળ બનાવી હતી અને તેને પોતાનો અહેવાલ 8 અઠવાડિયામાં સોંપવા પણ કહેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી દ્વારા જાહેર કરેલી સૂચના મુજબ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નજીરની ખંડપીઠ દ્વારા આ મામલાની સુનાવણી કરવામાં આવશે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

સુપ્રીમ કોર્ટે ગઈ 8મી માર્ચના રોજ નિર્મોહી અખાડા સિવાય બધા જ હિંદુ પક્ષકાર અને ઉત્તર પ્રદેશ સરકારના વિરોધમાં જઈને 70 વર્ષથી વિવાદીત રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદનો ઉકેલ લાવવા માટે મધ્યસ્થતા પેનલની રચના કરી હતી. જસ્ટિસ કલીફુલ્લાની અધ્યતાવાળી આ પેનલમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને વિશેષજ્ઞ વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુનો પણ સમાવેશ થાય છે. ખંડપીઠે આ વિવાદનો ઉકેલ લાવવાને લઈને મધ્યસ્થતા બાબતે કહ્યું કે તેમાં કોઈ જ અડચણ નથી.

આ પણ વાંચો: ગુજરાતના આ મતદાન મથક પર ફરીથી યોજવામાં આવશે ચૂંટણી, બોગસ વોટિંગને લઈને ચૂંટણી પંચનો નિર્ણય

ખંડપીઠે મધ્યસ્થતા માટે ફૈઝાબાદની પસંદગી કરી હતી. પેનલને 8 અઠવાડિયામાં કામ પુરુ કરવા અંગે કહેવામાં આવ્યું હતું. મધ્યસ્થતાની કાર્યવાહી પણ બંધ ઓરડામાં થાય તેવો નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો. હવે કાલે એ જોવું રહ્યું કે પેનલ પોતાના અહેવાલમાં સુપ્રીમની સામે શું રજૂ કરે છે?

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">