AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ જન્મભૂમિ પરિસરમાં આતંકી હુમલાને લઈને કોર્ટનો ફેંસલો, 4ને ફટકારી જનમટીપની સજા

અયોધ્યા રામ જન્મભૂમિ પરિસરમાં 2005માં આતંકી હુમલો થયો હતો. આ હુમલા બાબતે ઈલાહાબાદની કોર્ટે અગત્યનો ફેંસલો આપ્યો છે. મંગળવારના રોજ કોર્ટે પોતાના ફેંસલામાં 4 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ પણ વાંચો:  WhatsAppમાં આ મોટો ફેરફાર કરવાની માંગણી કરી રહી છે સરકાર Web Stories View more તમારી મનપસંદ કેરી કાર્બાઈડથી પકવેલી છે કે નહીં? […]

રામ જન્મભૂમિ પરિસરમાં આતંકી હુમલાને લઈને કોર્ટનો ફેંસલો, 4ને ફટકારી જનમટીપની સજા
Follow Us:
| Updated on: Jun 18, 2019 | 11:17 AM

અયોધ્યા રામ જન્મભૂમિ પરિસરમાં 2005માં આતંકી હુમલો થયો હતો. આ હુમલા બાબતે ઈલાહાબાદની કોર્ટે અગત્યનો ફેંસલો આપ્યો છે. મંગળવારના રોજ કોર્ટે પોતાના ફેંસલામાં 4 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી છે.

આ પણ વાંચો:  WhatsAppમાં આ મોટો ફેરફાર કરવાની માંગણી કરી રહી છે સરકાર

તમારી મનપસંદ કેરી કાર્બાઈડથી પકવેલી છે કે નહીં? કેવી રીતે ચકાસશો?
રશિયા, ચીન કે અમેરિકા, કોની પાસે છે સૌથી વધુ પરમાણુ હથિયાર ?
જ્યોતિ બની 'જાસૂસ' પણ કેવી રીતે? એ જ તો છે જાણવા જેવું
દર મહિને રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ, Jio લાવ્યું સૌથી સસ્તો એન્યુઅલ પ્લાન
Micro Walking: માઇક્રો વોકિંગ શું છે અને તેના ફાયદા શું છે?
રિષભ પંતના પરિવાર વિશે જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોર્ટે પાંચમાં આરોપીને છોડી મૂક્યો છે. સ્પેશિયલ જજે દિનેશ ચંદ્રે આ ફેંસલો સંભળાવ્યો છે અને ચાર આરોપીઓને આજીવન કારાવાસની સાથે 20 હજારનો દંડ ફટકાર્યો છે. આ ફેંસલાને લીધે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બંને પક્ષોની દલીલ 11 જૂનના રોજ સાંભળીને કોર્ટે આ ફેંસલાને સુરક્ષિત રાખ્યો હતો. આ હુમલામાં એક ટુરિસ્ટ ગાઈડ સહિત 7 લોકોના મોત નિપજ્યા હતા. પોલીસે કમાન સંભાળી ત્યારે 5 આતંકવાદીને ઠાર કરવામાં સીઆરપીએફ અને પોલીસ વિભાગના 7 જવાનો ગંભીર રીતે ઘવાયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">