Surendranagar Breaking News: સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, 4ના મોત, 3 ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર વિરમગામ હાઈવે પર ગંભીર અકસ્માત થયો છે. કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકોને ગંભીર ઈજા પહોચતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. મહત્વનું છે કે અકસ્માત થતા હાઈવે ચીચયારોથી ગુંજી ઉઠ્યો હતો, એક સાથે ત્રણ લોકોના મોત થતા લખતરનું સદાદ ગામમાં માતમ છવાઈ ગયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2023 | 11:38 AM

Surendranagar News: સુરેન્દ્રનગર વિરમગામ હાઈવે પર ગંભીર અકસ્માત થયો છે. કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકોને ગંભીર ઈજા પહોચતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. મળતી માહિતી મુજબ ત્રણેય મૃતકો લખતરના સદાદ ગામના વતની હતા. તેઓ માતાજીની માનતા કરવા પલાસા ગામે જઈ રહ્યા હતા. અકસ્માત થતા લોકોના ટોળા રસ્તાઓ પર જોવા ઉભા રહ્યા હતા.

આ પણ વાંચો: Pune Accident News : હાઈવે પર ST-ટ્રકનો ભયાનક Accident, બંને વાહનો સામસામે અથડાયા

મહત્વનું છે કે અકસ્માત થતા હાઈવે ચીચયારોથી ગુંજી ઉઠ્યો હતો, એક સાથે ત્રણ લોકોના મોત થતા લખતરનું સદાદ ગામમાં માતમ છવાઈ ગયો હતો. આ રોડ પર વારંવાર અકસ્માતની ઘટના બને છે.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: SAJID BELIM)

Follow Us:
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ
PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ
આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન
આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન
g clip-path="url(#clip0_868_265)">