Rajkot: ચોરીની કારના ચેચીસ નંબર બદલીને વેચાણ કરવાનું મોટું કૌભાંડ, બે વ્યક્તિની ધરપકડ

રાજકોટ પોલીસે કાર ચોરી કરી એન્જીન ચેસીસ નંબર બદલાવી વેચાણ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યુ છે. આ બાબતે બે શકસોની ધરપકડ પણ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 9:19 AM

રાજકોટ પોલીસે કાર ચોરીનું મોટું કૌભાંડ પકડી પાડ્યું છે. આ કૌભાંડનો પડદાફાસ થતા ચકચાર મચી જવા પામ્યો છે. પોલીસે આ મામલે જેટલી 8 કાર કબજે કરી છે. મળેલી માહિતી અનુસાર આ ઠગીયાઓ આ કારો દિલ્હીથી ચોરી કરતા હતા. દિલ્હીથી ચોરી કરેલી કારો રાજકોટ લાવવામાં આવતી હતી.

મળેલી માહિતી અનુસાર પોલીસે 8 જેટલી કાર કરી કબજે કરી છે. ગઠીયાઓ દિલ્હીથી ચોરી કરેલી ગાડીઓ રાજકોટ લાવવામાં આવતી હતી. આ બાદ કારના એન્જીન ચેસીસ નંબર તેઓ બદલી દેટા હતા. આ હરકત કર્યા બાદ કાર્સને વેચવામાં આવતી હતી.

દિલ્હીથી આ ઇસમો વીમા કંપનીમાંથી કંડમ કરાયેલી ગાડીઓ ખરીદી લેતા હતા. ત્યાર બાદ તેના ચેચીસ નંબર ચોરી કરેલી ગાડીઓ પર ચડાવતા હતા. આ ઘટસ્પોટમાં પોલીસને મોટી કામિયાબી મળી છે. જેમાં પોલીસે બે ઠગની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીમાં અંકુર સંચાણીયા અને શાહબાજ જોબણ નામના શખ્સો છે.

તમને જણાવી દઈએ કે માહિતી અનુસાર આ શક્સો દિહીથી જે ઇસમ પાસેથી ગાડીઓ લાવતા હતા તેમની શોધખોળ ચાલુ છે. દિલ્હીમાં કાર ચોરી કરનાર વ્યક્તિઓમાં સમસાદ અને મોહસીનનું નામ શામેલ છે.

 

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલ બાદ મનીષ સિસોદિયાની સુરત મુલાકાત, એરપોર્ટ પર આ નેતાઓએ કર્યું સ્વાગત

આ પણ વાંચો: Banaskantha : અંબાજીમાં પ્રસાદના નામે ચાલતી લૂંટ બંધ થશે, દરેક વેપારીઓએ ભાવપત્રક લગાવવું ફરજિયાત

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">