Valsad: દમણથી વડોદરા દારુ લઈ જતા ત્રણ વિદેશી વિદ્યાર્થીઓ ઝડપાયા, વલસાડ પોલીસે કરી ધરપકડ Video

દારુની હેરાફેરી કરતા પારુલ યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને વલસાડ સિટી પોલીસે ધરપકડ કરી છે. વાહન ચેકિંગ દરમિયાન એક કારને રોકીને વલસાડ સિટી પોલીસે તલાશી લેતા જેમાં ત્રણ વિદેશી યુવક અને યુવતી હોવાનુ જણાયુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 5:55 PM

 

દારુની હેરાફેરી કરતા પારુલ યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને વલસાડ સિટી પોલીસે ધરપકડ કરી છે. વાહન ચેકિંગ દરમિયાન એક કારને રોકીને વલસાડ સિટી પોલીસે તલાશી લેતા જેમાં ત્રણ વિદેશી યુવક અને યુવતી હોવાનુ જણાયુ હતુ. આ ત્રણેય યુવક અને યુવતી સંઘ પ્રદેશ દમણથી આવતા હોવાનુ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યુ હતુ.આ ત્રણેય વિદ્યાર્થીઓ પાસે 27 હજાર રુપિયાની કિંમતનો વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો.

વલસાડ પોલીસે દારુનો જથ્થો જપ્ત કરીને કારને પણ પોલીસે જપ્ત કરી લીધી છે. વલસાડ પોલીસે ત્રણેય વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. તેઓ મૂળ નાઈઝીરીયન હોવાનુ પણ પોલીસ તપાસમાં ખૂલ્યુ હતુ. એક યુવતી અને બે યુવકો મળીને પોલીસે ત્રણની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી. ત્રણેય વિદ્યાર્થીઓ દારુનો જથ્થો લઈને વડોદરા જઈ રહ્યા હોવાનુ જાણવા મળ્યુ હતુ. પોલીસે હાલમાં નશા સાથે ડ્રાઈવિંગ કરનારાઓને ઝડપવા માટે ઝૂંબેશ ચલાવી છે અને જે દરમિયાન આ વિદેશી વિદ્યાર્થીઓ ઝડપાઈ આવ્યા છે.

 

આ પણ વાંચોઃ Dharoi Dam: ધરોઈ ડેમનો ખોલાયો દરવાજો, સાબરમતી નદીમાં સિઝનનુ પ્રથમવાર પાણી છોડાયુ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">