SURAT : સુરતવાસીઓ માટે સારા સમાચાર, કેન્દ્રીયપ્રધાન દર્શના જરદોશે સુરત-મહુવા નવી ટ્રેનની જાહેરાત કરી

સુરત-મહુવા વચ્ચે દોડનારી આ ટ્રેનની 19 ઓગસ્ટથી શરૂઆત થશે. 11 આ ટ્રેન કલાક 5 મીનીટમાં સુરતથી મહુવા પહોંચશે.આ ટ્રેનમાં 9 સ્ટોપ રાખવામાં આવ્યા છે જેની માંગ વર્ષોથી લોકો કરી રહ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 6:23 PM

SURAT : જન આશીર્વાદ યાત્રા દરમિયાન સુરત પહોચેલા કેન્દ્રીયપ્રધાન દર્શના જરદોશે સુરત-મહુવા નવી ટ્રેનની જાહેરાત કરી છે. જન આશીર્વાદ યાત્રા દરમિયાન નવ નિયુક્ત કેન્દ્રીય રાજ્યપ્રધાન દર્શાના જરદોશે જાહેરાત કરી હતી કે, સુરત અને મહુવા વચ્ચે 7 દિવસ ટ્રેન શરૂ રહેશે. સુરત-મહુવા વચ્ચે દોડનારી આ ટ્રેનની 19 ઓગસ્ટથી શરૂઆત થશે. 11 આ ટ્રેન કલાક 5 મીનીટમાં સુરતથી મહુવા પહોંચશે.આ ટ્રેનમાં 9 સ્ટોપ રાખવામાં આવ્યા છે જેની માંગ વર્ષોથી લોકો કરી રહ્યા હતા. આ જાહેરાત થવાથી મહુવા જવામાં માટે પહેલા એક જ ટ્રેન અઠવાડીયામાં મળતી હતી હવે મહુવા જવા માટે લોકોને રોજ ટ્રેન મળી રહેશે.

કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશની આશીર્વાદ યાત્રા ગઈકાલે 17 ઓગષ્ટના રોજ સાંજે કતારગામ વિધાનસભા વિસ્તાર ખાતે પહોચી હતી. જ્યાં ભાજપ ગુજરાત મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયા, સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, માજી મેયર ડૉ. જગદીશભાઈ પટેલ સહીત પક્ષના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ સ્વાગત કર્યું હતું.

આજે 18 ઓગષ્ટના રોજ કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશની આશીર્વાદ યાત્રાના ત્રીજા દિવસે સુરત ખાતે વેસુમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થીઓને અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ વડાપ્રધાન મોદીએ કરેલ આગ્રહ “ગરીબો ના ઘર માં કોઈ ભૂખ્યું ન સૂવે” તે સંવેદનશીલ વિચાર સાથે ઘોષિત આ યોજનાનો લાભ લેવા જરૂરિયાતમંદ લોકોને અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ફાર્મા સેક્ટરમાં ગુજરાતની વધુ એક સિદ્ધી, હવે ગુજરાતમાં બનશે DRDOની 2-DG દવા

આ પણ વાંચો :  RAJKOT : દારૂની હેરાફેરી માટે બુટલેગરે કાઢ્યો નવો રસ્તો, પણ પોલીસની નજરથી ન બચી શક્યો

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">