Ahmedabad : 11 થી 13 માર્ચ દરમ્યાન RSS ની પ્રતિનિધિ સભાનું આયોજન, સરસંઘચાલક મોહન ભાગવત ઉપસ્થિત રહેશે

આ બેઠકમાં ગત વર્ષનું કાર્યવૃત, સંઘ કાર્યના વિસ્તરણ માટેની આગામી વર્ષની યોજના, સંઘ શિક્ષા વર્ગની યોજના તેમજ હાલની સ્થિતિ અંગે ચર્ચા કરાશે.આ બેઠકમાં સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલે, સહ સરકાર્યવાહક કૃષ્ણગોપાલજી, મનમોહન વૈદ્ય, મુકુંદજી, રામદત્તજી, અરૂણ કુમાર અને સંઘના અન્ય તમામ પદાધિકારીઓ ભાગ લેશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 8:13 PM

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામના એક દિવસ બાદ એટલે 11 માર્ચે આરએસએસ ( RSS)દ્વારા અમદાવાદમાં(Ahmedabad) પ્રતિનિધિ સભાનું આયોજન કરાયું છે..આ અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક 11થી 13 માર્ચ દરમિયાન યોજાશે.જેમાં સરસંઘચાલક મોહન ભાગવત(Mohan Bhagwat) ઉપસ્થિત રહેવાના છે..આ સભામાં તેઓ સંઘના કાર્યકરોને માર્ગદર્શન પુરૂ પાડશે.અમદાવાદમાં યોજાનારી આ બેઠક સંઘની સૌથી મહત્વપૂર્ણ બેઠક છે.કારણ કે આ બેઠકમાં આગામી વર્ષ માટેની યોજનાને આખરી ઓપ આપવામાં આવશે.તો સંઘના 100 વર્ષની ઉજવણીને લઇને વિવિધ કાર્યક્રમો સાથે સંઘનો આગામી બે વર્ષમાં વ્યાપ વધારવાની દિશામાં ચર્ચા કરાશે..એક લાખથી વધુ સ્થળ પર સંઘનું કાર્યક્ષેત્ર વધારવાનું લક્ષ્યાંક છે.મહત્વનું છે કે ગત વર્ષે કોરોના મહામારીને કારણે આ બેઠક ટૂંકી કરવામાં આવી હતી, અને મર્યાદિત કાર્યકરો જ પ્રત્યક્ષ સહભાગી બન્યા હતા.

આ બેઠકમાં ગત વર્ષનું કાર્યવૃત, સંઘ કાર્યના વિસ્તરણ માટેની આગામી વર્ષની યોજના, સંઘ શિક્ષા વર્ગની યોજના તેમજ હાલની સ્થિતિ અંગે ચર્ચા કરાશે.આ બેઠકમાં સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલે, સહ સરકાર્યવાહક કૃષ્ણગોપાલજી, મનમોહન વૈદ્ય, મુકુંદજી, રામદત્તજી, અરૂણ કુમાર અને સંઘના અન્ય તમામ પદાધિકારીઓ ભાગ લેશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે  પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આ વર્ષે 11 થી 13 માર્ચ, 2022 દરમિયાન ગુજરાતના કર્ણાવતીમાં અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સંઘમાં વિવિધ પ્રકારની બેઠકો યોજાય છે. નિર્ણયના દૃષ્ટિકોણથી સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ બેઠક પ્રતિનિધિ સભાની છે. ભૂતકાળમાં  પ્રતિનિધિ સભા નાગપુરમાં યોજાઈ હતી, નાગપુરની બહાર પ્રથમ વખત પ્રતિનિધિ સભા 1988માં ગુજરાતમાં રાજકોટ  ખાતે યોજાઈ હતી.

આ પણ વાંચો : Kutch: લખપતના સાયણ પાસે મીની ટેમ્પો પલ્ટી જતા 25થી વધુ બાળકીઓ ઇજાગ્રસ્ત, સારવાર માટે ભુજ ખસેડાઇ

આ પણ વાંચો : Rajkot: થોરાળા વિસ્તારમાં મોબાઈલ ચોરને ઠપકો આપતાં મોત મળ્યું, રસ્તા પર જ હત્યા કરી નાખી

 

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">