સુરેન્દ્રનગરમાં ખાણ ખનિજ વિભાગ આકરા પાણીએ, ગેરકાયદેસરની પ્રવૃતિ કરનારાની લીઝ કરાશે બંધ, 250 લોકોને ફટકારી નોટિસ- વીડિયો

સુરેન્દ્રનગરમાં ખાણ ખનિજવિભાગ એક્શનમાં આવ્યુ છે.ગેરકાયદે ખનન કરતા લોકો સામે લાલ આંખ કરતા ખાણ ખનિજ વિભાગે 250 લોકોનો નોટિસ ફટકારી છે. 4 વખત ખનિજ વિભાગની ટીમ પર હુમલા બાદ ખનિજ વિભાગે સપાટો બોલાવ્યો છે અને 30 કરોડનો દંડ વસુલવા 250 લોકોને નોટિસ ફટકારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2023 | 11:28 PM

સુરેન્દ્રનગરમાં ખાણ ખનિજ વિભાગે સપાટો બોલાવતા ખનિજ માફિયાઓ સામે લાલ આંખ કરી છે. હવે ગેરકાયદે ખનન કરનારાઓની ખેર નહીં રહે. સુરેન્દ્રનગરમાં દિવસે દિવસે બેફામ બનતા ખનિજ માફિયો પર સકંજો કસવા માટે ખનિજ વિભાગ એક્શન મોડમાં આવ્યુ છે અને તેમણે 250 લોકોને નોટિસ ફટકારી છે. ગેરકાયદે ખનન કરતા ખનન માફિયાઓની 80 લીઝ બંધ કરી 30 કરોડ રૂપિયાનો દંડ વસુલવામાં આવશે.

ખનિજ વહન કરતા વાહોમાં ફરજિયાત કરાયુ GPS

ખનિજ વહન કરતા તમામ વાહનોમાં GPS અમલી કરી દેવાયું છે. જેથી ખનિજ ચોરી અટકે. મહત્વનું છે, અગાઉ 4 વખત ખનિજ માફિયાઓ અધિકારીઓ પર હુમલા કરી ચૂક્યા છે. જેને લઇ હવે કેટલીક લીઝ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. કારણ કે, કેટલીક લીઝમાં ગેરકાયદે પ્રવૃતિ થતી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં લસણની પુષ્કળ આવક, પ્રતિ મણ 800 થી 4000 સુધી નોંધાયા ભાવ

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">