સુરેન્દ્રનગર : મૂળી તાલુકામાં એરંડાના પાકમાં કાળી ઇયળોનો ઉપદ્રવ, પાક નિષ્ફળ જાય તેવી ખેડૂતોને ભીતિ

મોંઘા બીયારણો, દવાઓ છંટકાવ, માવજત અને એંરડાના પાકને વધુ પાક ઊતરવાની આશાએ ખેડૂતોએ રાત દિવસ મહેનતથી પાક ઉછેર્યો હતો. ત્યારે એક જ રાતમાં ખેતરોના ખેતર કાળી એયળોએ સાફ કરી નાખતા ખેડુતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 11:53 AM

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. જીહા, મુળી તાલુકાના ખેડુતોએ વાવણી કરેલા એરંડાના પાકમાં રાતોરાત કાળી ઇયળો આવી ચડી. જેના કારણે ખેડૂતોની આખરી ઉમ્મીદ એવા એરંડાનો પાક નિષ્ફળ ગયાની રાવ ઉઠી છે. સુરેન્દ્રનગર જીલ્લામાં ખેડુતો એરંડાનું મોટાપાયે વાવેતર કરતા હોઇ છે. અને ખાસ કરીને મુળી તાલુકાના ખેડુતોએ મોટાપાયે એરંડાનું વાવેતર કરેલું હતું.

મોંઘા બીયારણો, દવાઓ છંટકાવ, માવજત અને એંરડાના પાકને વધુ પાક ઊતરવાની આશાએ ખેડૂતોએ રાત દિવસ મહેનતથી પાક ઉછેર્યો હતો. ત્યારે એક જ રાતમાં ખેતરોના ખેતર કાળી એયળોએ સાફ કરી નાખતા ખેડુતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. એવામાં ખેડુતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા, ધરતીપુત્રોએ સરકાર પાસે નુકશાનીનો તાત્કાલિક સર્વે કરી સહાય ચુકવવા માગ કરી છે.

નોંધનીય છેકે આ વરસે ભારે વરસાદને કારણે પણ ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ત્યારે હવે પાકમાં જીવાતો ઉપદ્રવ ખેડૂતોની ચિંતા વધારી છે. ત્યારે હાલ તો ખેડૂતોની સ્થિતિ પડયા પર પાટું સમાન સ્થિતિ થઇ રહી છે. હવે ખેડૂતો આ સમસ્યાનો નિવેડો કેવી રીતે આવે છે તેની ચિંતા છે. જેથી કરીને ખેડૂતો પોતાના એરંડાનો પાક બચાવી શકે છે.

 

આ પણ વાંચો : Terror Attack Alert ! આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની યુપીના 46 રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી, ગુપ્તચર એજન્સી હાઈ એલર્ટ પર

આ પણ વાંચો : Gold Price Today : દિવાળી દરમ્યાન સસ્તું સોનું ખરીદવાની મળી રહી છે તક, જાણો આજના 1 તોલા સોનાના લેટેસ્ટ રેટ

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">