સુરત : CID ક્રાઇમે પાણી પુરવઠાનું કૌભાંડ આચરનાર 5 સરકારી અધિકારીઓ સહિત 10 લોકોની ધરપકડ કરી, જુઓ વીડિયો

સુરત : CIDએ 90 સરકારી કામોમાં 9 કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. નવસારી સહિત અનેક ગામોમાં પાણી પુરવઠાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. મામલામાં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાકટરએ કરી ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jul 18, 2024 | 12:03 PM

સુરત : CIDએ 90 સરકારી કામોમાં 9 કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. નવસારી સહિત અનેક ગામોમાં પાણી પુરવઠાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. મામલામાં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાકટરએ કરી ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. 5 સરકારી અધિકારીઓ સહિત 10 લોકોની ધરપકડ કરી છે.

સીઆઇડી ક્રાઇમ સુરતે ભ્રષ્ટાચારના મોટા ખેલનો પર્દાફાશ કરી લાંચિયા બાબુપને જેલબ સળિયા પાછળ ધકેલી દીધા છે. ધરપકડ કરાયેલા અધિકારીઓમાં એક કાર્યપાલ ઈજનેર, 2 ડેપ્યુટી ઇજનેર, 2 ક્લાર્કની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત 5 હેડ કોન્ટ્રાક્ટરોની સામે પણ કડક કાર્યવાહીના ભાગરૂપે પુરાવા એકત્રિત કરી ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તમામ આરોપીઓ 8 દિવસના રિમાન્ડ પર ધકેલ્યા છે.

આ પણ વાંચો : Surat Breaking News : ગુજરાત ATS એ પલસાણાના કારેલી ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી, બે લોકોની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરાઈ

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">