ગુજરાતમાં ડૂબી ગયેલી બોટ રાયગઢના દરિયામાં મળી, અગાઉ કોસ્ટગાર્ડે 7 લોકોને સુરક્ષિત બચાવ્યા હતા, જુઓ Video

ગુજરાતના દરિયામાં અચાનક એક બોટનો નીચેનો ભાગ તૂટી ગયો અને બોટ ડૂબવા લાગી. બોટમાં સવાર લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ આજે આ બોટ સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 6:12 PM

ગુજરાતની ડૂબી ગયેલી બોટ રાયગઢના દરિયામાં મળી છે.  17 ઓગસ્ટના રોજ ગુજરાત સ્થિત સાગર નામની બોટ સમંદર આડગાંમના દરિયાકાંઠેથી 9 માઈલ દૂર માછીમારી માટે ગઈ હતી. પરંતુ બોટનો નીચેનો ભાગ તૂટવાને કારણે બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું અને દરિયાઈ બોટમાં હાજર તમામ 7 લોકોને કોસ્ટગાર્ડ અને અન્ય ફિશિંગ બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ ડૂબતી બોટને સુરક્ષિત કિનારે લાવી શક્યા ન હતા.

આ પણ વાંચો : ભારત વિરોધી સ્વભાવ, ચીનનું પ્રોપેગેન્ડા મશીન, ભાજપે રાહુલ ગાંધીને કહ્યું સેનાનું મનોબળ ઓછું ન કરો

પાણી ભરાયા બાદ બોટ ડૂબી ગઈ હતી. જે બાદ આજે આ બોટ દિવે આગાર પાસે દરિયામાં ડૂબેલી જોવા મળી હતી. જે પછી રાયગઢ પોલીસને જાણ કરવામાં આવી, તેઓએ બોટની ઓળખ કરી અને માલિકનો સંપર્ક કર્યો, જે બાદ સામે આવ્યું કે 17મીએ બધાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. હાલ બોટને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">