Gujarati Video : ભાવનગરમાં લાંચના કેસમાં RFO જીતુ ઝીંઝાળા અને વચેટિયોની કરી અટકાયત

ભાવનગરમાં રૂપિયા એક લાખની લાંચ કેસમાં ફોરેસ્ટ ઓફિસર અને વચેટિયાની અટકાયત કરવામાં આવી છે. ફરિયાદ બાદ ACBએ બંને આરોપી સામે કાર્યવાહી કરી છે. ACBએ છટકુ ગોઠવીને લાંચની રકમ સાથે RFO જીતુ ઝીંઝાળા અને વચેટિયા ધવલ પ્રજાપતિની અટકાયત કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 9:45 AM

Bhavnagar : દેશ-દુનિયામાં અને આપણી આસપાસ આપણે ઘણી વાર ભ્રષ્ટાચારના બનાવ સામે આવે છે. ભાવનગરમાં રૂપિયા એક લાખની લાંચ કેસમાં ફોરેસ્ટ ઓફિસર અને વચેટિયાની અટકાયત કરવામાં આવી છે. ફરિયાદ બાદ ACBએ બંને આરોપી સામે કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો : Bhavanagar : ડમી કાંડ બાદ વધુ એક ભરતી કૌભાંડનો આક્ષેપ, 10 થી વધુ લોકોએ ગેરરીતિ આચરીને મેળવી નોકરી

RFO જીતુ ઝીંઝાળા અને વચેટિયાની અટકાયત

ACBએ છટકુ ગોઠવીને લાંચની રકમ સાથે RFO જીતુ ઝીંઝાળા અને વચેટિયા ધવલ પ્રજાપતિની અટકાયત કરી હતી. ગાંધીધામમાં લાકડાના ગોડાઉનમાં ખોટી ફરિયાદ કરવા લાંચ માંગી હતી. ફરિયાદી પાસે વચેટિયાએ પણ રૂપિયાની માગ કરવામાં આવી હતી. લાંચના રૂપિયા ન આપે તો ગોડાઉન સીલ કરવાની ધમકી આપી હતી.

આણંદના રાજુપુરા ગ્રામ પંચાયતના તલાટી લાંચ લેતા ઝડપાયો

તો બીજી તરફ આ અગાઉ આણંદના રાજુપુરા ગ્રામ પંચાયતના તલાટીને 21 હજારની લાંચ(Bribe) લેતા ACBએ રંગે હાથે ઝડપ્યો હતો. જેમાં સમગ્ર ઘટનામાં આણંદના રાજુપુરા ગ્રામ પંચાયતના તલાટી વિરુદ્ધ મળેલી લાંચની ફરિયાદ બાદ એસીબીએ છટકું ગોઠવ્યું હતું.

ભાવનગર  અને ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">