Gujarati video : 2000ની નોટ પર RBIના નિર્ણય અંગે સામાન્ય પ્રજાએ આપી પ્રતિક્રિયા, જાણો જનતાએ શું કહ્યુ
Ahmedabad News: RBIએ બેંકોને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી 2 હજારની નોટ બદલવાની સૂચના આપી છે. એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે.
રૂપિયા 2 હજારની નોટ 30 સપ્ટેમ્બર બાદ ચલણમાં નહીં રહે. RBI 2 હજારની નોટને સર્કયુલેશનમાંથી પરત લેશે, પરંતુ હાલની નોટો અમાન્ય નહીં બને. RBIએ બેંકોને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી 2 હજારની નોટ બદલવાની સૂચના આપી છે. એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે. RBIના નિર્ણય પર અમદાવાદની (Ahmedabad) સામાન્ય પ્રજા અલગ અલગ પ્રતિક્રિયા આપી રહી છે. કોઇ આ નિર્ણયથી પ્રજાને કોઇ જ ફરક નહીં પડે તેવુ જણાવે છે, તો કોઇ કહે છે કે આ નિર્ણયથી કાળુ નાણુ બહાર આવશે.
આ પણ વાંચો-Narmada : રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ, 5 અલગ અલગ મુદ્દાઓ પર થશે ચર્ચા
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
તમારી મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખો, તમે આવકના નવા સ્ત્રોત શોધી શકશો
વટવામાં તલવારો સાથે લુખ્ખાઓનો આતંક, પોલીસે 4 ને ઝડપી પાડ્યા
રાજકોટના વેજા ગામમાં મચ્છરોના ત્રાસથી યુવાનોના લગ્ન નથી થઈ રહ્યા-Video
મોડાસા: પાવન સિટીમાં ચૂંટણી બહિષ્કાર, 3 હજાર લોકોએ નોંધાવ્યો વિરોધ
