Rathyatra 2023 : અમદાવાદ રથયાત્રા પૂર્વે કોર્પોરેશનની કાર્યવાહી, રુટ પરના 5 ભયજનક મકાનો તોડી પડાયા, જુઓ Video

જમાલપુરની વાત કરવામાં આવે તો અહીં 10 મકાનો જર્જરિત છે. શાહીબાગમાં 9 મકાનો અને શાહપૂરમાં ચાર મકાનો ભયજનક સ્થિતિ પર પહોંચી ગયા છે.જર્જરિત મકાનો પર એલ્યુમિનિયમની પ્લેટમાં ચેતવણી લગાવામાં આવી છે. રૂટ પર આવેલા અતિ જર્જરિત 5 મકાનોને તોડી દેવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 8:22 AM

Ahmedabad : અમદાવાદ (Ahmedabad)  શહેરમાં 20 જૂનના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની(Lord Jagannath)  રથયાત્રાને (Rathyatra) લઇને પોલીસ અને કોર્પોરેશન તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં રથયાત્રા અગાઉ અમદાવાદ કોર્પોરેશન રુટ પરના ભયજનક મકાનોને લઇને સતર્ક બન્યું છે. જેમાં જર્જરિત મકાનોની મનપા દ્વારા ઓળખ કરવામાં આવી છે. આ 14 કિલોમીટરના રૂટ પર 287 કરતા વધુ મકાનો જર્જરિત સ્થિતિમાં છે. આ 287 પૈકી 180 મકાનો ખાડીયા વોર્ડમાં આવ્યા છે. તો બીજી તરફ દરિયાપુરમાં 84 મકાનો જર્જરિત સ્થિતિમાં છે.

જમાલપુરની વાત કરવામાં આવે તો અહીં 10 મકાનો જર્જરિત છે. શાહીબાગમાં 9 મકાનો અને શાહપૂરમાં ચાર મકાનો ભયજનક સ્થિતિ પર પહોંચી ગયા છે.જર્જરિત મકાનો પર એલ્યુમિનિયમની પ્લેટમાં ચેતવણી લગાવામાં આવી છે. રૂટ પર આવેલા અતિ જર્જરિત 5 મકાનોને તોડી દેવામાં આવ્યા છે. જર્જરિતમાકોનો બહાર નોટિસ એટલા માટે લગાવામાં આવી છે કારણ કે, રથયાત્રા દરમિયાના આ ઘરની ઉપર કે, નીચે લોકો ઉભા ન રહે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">