Rajkot : સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની રાઇડ થશે મોંઘી, જાણો કેટલો થશે ભાવ વધારો, જુઓ Video

રાજકોટમાં સૌથી મોટા લોકમેળાની રાઇડના ભાવ વધારાનો મુદ્દો ફરી સામે આવ્યો છે. ગત વર્ષે કલેક્ટરને આ બાબતે રજૂઆત કરી હતી. આ સાથે લોકમેળો રાતે 12 વાગ્યા સુધી ચાલવા દેવાની માગ કરાઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 6:34 PM

રાજકોટમાં લોકમેળાની રાઇડના ભાવ વધારાનો મુદ્દો ફરી સામે આવ્યો છે. યાંત્રિક રાઇડ સંચાલકોએ ભાવ વધારાની માગ કરી છે. નાની યાંત્રિક રાઇડનો ભાવ રૂ.40 કરવા માગ કરાઇ છે. મોટી રાઇડનો ભાવ રૂ.50 કરવાની માગ કરાઇ છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળો ‘રસરંગ’ નો મેળો ગણાય છે. કારણ કે રસરંગ લોકમેળામાં અંદાજિત 100 જેટલી રાઇડ હોય છે.

આ પણ વાંચો : Rajkot : દૂધસાગર રોડ પર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો, જૂઓ Video

હાલ યાંત્રિક રાઇડના પ્લોટની હરાજી મોકૂફ રખાઇ છે. લોકમેળો રાતે 12 વાગ્યા સુધી ચાલુ રાખવા મંજૂરી માગી છે. લોકમેળાના સંચાલકોએ કલેક્ટર પાસે માગ કરી છે. ગયા વર્ષે પણ કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઇ હતી. જોકે હજી સુધી આ અંગે કોઇ યોગ્ય કાર્યવાહી કરાઇ નથી. જેને લઈ ફરી આ અંગે રાઈડ સંચાલકો સામે આવ્યા છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
g clip-path="url(#clip0_868_265)">