Rain Video: નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો થતા કાંઠા વિસ્તારના લોકો માટે રાહતના સમાચાર, 2 કલાકમાં 24,291 ક્યુસેક પાણીનો ઘટાડો

Narmada: નર્મદા ડેમ ઓવરફ્લો થતા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. નાંદોદ, વસંતપુરા સહિત અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. પાણીમાં ફસાયેલા લોકોનુ રેસક્યુ કરી સ્થળાંતર કરવામાં આવ્યુ છે. નર્મદાના કાંઠાવાસીઓ માટે રાહતના સમાચાર છે. ડેમની સપાટીમાં ઘટાડો નોંધાયો છે. નર્મદા ડેમની સપાટી 138.68 મીટરે થી 138.50 મીટર થઈ છે. 2 કલાકમાં 24,291 ક્યુસેકનો ઘટાડો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 11:37 PM

Narmada: નર્મદા ડેમના કાંઠાવિસ્તારના લોકો માટે રાહતજનક સમાચાર સામે આવ્યા છે. ડેમની સપાટી 138.68 મીટરથી 138.50 મીટર થઈ છે. 2 કલાકમાં 24,291 ક્યુસેકનો ઘટાડો નોંધાયો છે. નર્મદા ડેમ છલોછલ થતા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. નાંદોદ, વસંતપુરા સહિત અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. પાણીમાં ફસાયેલા લોકોને રેસક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ડેમના 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. તેમજ રિવરબેટ પાવરહાઉસમાંથી કુલ 1856106 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. RBPH ના 6 ટર્બાઇન અને CHPH ના 5 ટર્બાઇન દ્વારા વીજઉત્પાદન થઈ રહ્યું છે. નર્મદા જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. નર્મદાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામ ખાતે વાયબ્રન્ટ સ્કૂલમા વિદ્યાર્થીઓ ફસાયા હતા. 60 થી 70 વિદ્યાર્થીઓ પાણી ભરાવાના કારણે ફસાયા હતા. ગોધરા SDRF ની ત્રણ ટુકડીઓ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. રામાનંદ આશ્રમમાં સાધુ સંતો સહિત ભક્તો પાણીમાં ફસાયા હતા.

 

આ પણ વાંચો: Monsoon 2023: બાયડમાં વરસાદી પાણી કોઝવે પર 3 ફુટ ફરી વળ્યા, 50 ગામોને હાલાકી, જુઓ Video

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">