Rain in North Gujarat: અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ, વાવાઝોડાથી ભારે નુક્શાન, વૃક્ષો ધરાશાયી, ખેડૂતો ફરી એકવાર નુક્શાન Video

Rain in Aravalli Sabarkantha: અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં રવિવારે મોડી સાંજ બાદ ભારે પવન ફૂંકાયો હતો અને જેને લઈ અનેક વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો. જ્યારે ઝાડ પડવાના અને છાપરાં ઉડવાના બનાવ સામે આવ્યા હતા.

| Updated on: May 29, 2023 | 11:10 AM

 

 

રવિવારે સાંજે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અનેક સ્થળે વરસાદ વરસ્યો હતો. આ સાથે જ ભારે પવન ફૂંકાયો હતો અને જેને અનેક સ્થળો પર ઝાડ પડવાના બનાવ સામે આવ્યા હતા. વરસાદને લઈ વિસ્તારમાં ખેડૂતોને પણ ખેત પાકમાં નુક્શાન પહોંચ્યુ હતુ. મેઘરજ અને ભિલોડા વિસ્તારના ખેડૂતોને પોતાની ખેતીમાં વ્યાપક નુક્શાનનો સામનો કરવો પડ્યો છે. તૈયાર પાક વરસાદમાં પલળી જવાથી નુક્શાન થયુ છે.

વડાલી અને ભિલોડા પંથકમાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો. આ વિસ્તારમાં પવન પણ ખૂબ ફૂંકાયો હતો. વડાલી તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે ભિલોડામાં પોણો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગગર, પ્રાંતિજ, તલોદ, ઈડર તેમજ અરવલ્લીમાં ભિલોડા ઉપરાંત મોડાસા, મેઘરજ, બાયડ અને માલપુર વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.

 

આ પણ વાંચોઃ IPL 2023 Final Weather Update: ફાઈનલ મેચમાં ફરી વરસાદ બનશે વિલન? જાણો રિઝર્વ ડે પર કેવો રહેશે મોસમનો મિજાજ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">