Surendranagar : પાટડી નગરપાલિકાની કડક કાર્યવાહી, વેરો નહિ ભરનાર 3 મિલકતને સીલ કરી

સુરેન્દ્રનગરની  પાટડી પાલિકાએ સીલ કરેલી મિલકતમાં BSNL અને જીઓનો ટાવરનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે પાલિકા દ્વારા વેરો ભરપાઈ કરવા મિલકતધારકોને વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતા પણ વેરો ભરપાઈ કરવામાં આવ્યો ના હતો. ત્યારે પાલિકાએ ના છૂટકે કડક કાર્યવાહી અખત્યાર કરવી પડી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 10:46 PM

સુરેન્દ્રનગરના(Surendranagar)  પાટડી(Patdi)  શહેરમાં વેરો ભરપાઈ કરવામાં ઠાગાઠૈયા કરતા મિલકતધારકો સામે નગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે.  પાલિકાએ વેરો ના ભરનાર 3 મિલકતને સીલ(Property Seal)  માર્યું છે. તો 10 જેટલા મિલકતધારકોના નળ કનેક્શન કાપી નાખ્યા હતા. સુરેન્દ્રનગરની  પાટડી પાલિકાએ સીલ કરેલી મિલકતમાં BSNL અને જીઓનો ટાવરનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે પાલિકા દ્વારા વેરો ભરપાઈ કરવા મિલકતધારકોને વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતા પણ વેરો ભરપાઈ કરવામાં આવ્યો ના હતો. ત્યારે પાલિકાએ ના છૂટકે કડક કાર્યવાહી અખત્યાર કરવી પડી છે. માર્ચ મહિનો એટલે હિસાબી વર્ષનો છેલ્લો મહિનો હોવાથી પાલિકાએ વેરાની વસૂલાત તેજ કરી છે.

પાલિકા સુવિધા આપવામાં પણ  ઉણી ઉતરી

જો કે એક તરફ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે કડકાઇ હાથ ધરવામાં આવે છે તો બીજી તરફ નવા નવા વિસ્તારો આકાર લઈ રહયા છે. નવી નવી સોસાયટીઓ બની રહી છે અને પાલીકા પણ નવા વિસ્તારમાં આકારણી કરી ટેક્ષ કરવેરા સહિતના કર વસુલ કરે છે, પરંતુ જે તે વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી, રસ્તાઓ, ગટર, સાફ સફાઇ જેવી સુવિધાઓ પહોંચાડવામાં ઉણી ઉતરી છે. જેમાં લોકો ઉભરાતી ગટરો, જયાં ત્યાં ખોદકામ કરી અધુરા મુકેલા ખાડાઓ, તેમજ પીવાનું પાણી, ગટરોના ભરેલા ગંદા પાણીના ખાડાઓથી હાલાકીનો સામનો કરી રહયા છે.

આ પણ વાંચો : Ahmedabad ની સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે ઉદ્યોગ ગૃહોની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

આ પણ વાંચો : જામનગર : રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલના વરદ હસ્તે પોસ્ટલ કવર તેમજ INS વાલસુરાની કોમેમોરેટીવ બુકનું વિમોચન કરાયું

Follow Us:
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">