Navsari : હિદાયતનગરમાં જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જુઓ Video

નવસારીના હિદાયતનગરમાં આવેલ પૂરના પાણીમાં ઘરોને નુકશાન થયું હતું. જેના કારણે 4 જેટલા જર્જરિત મકાનનો પાછળનો ભાગ ધરાશાયી થયો છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 8:54 AM

Navsari : નવસારી શહેરમાં પડેલા ભારે વરસાદને (Heavy Rain) કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમુક વિસ્તારોમાં તો કેડસમા પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે હિદાયતનગરમાં આવેલ પૂરના પાણીમાં ઘરોને નુકશાન થયું હતું. જેના કારણે 4 જેટલા જર્જરિત મકાનનો પાછળનો ભાગ ધરાશાયી થયો છે.

આ પણ વાંચો નવસારીના પારસી સોસાયટીમાં પકડાયું ગેરકાયદે ચંદન, આરોપીઓને જામીન પર કરાયા મુક્ત, જુઓ Video

નવસારી શહેરમાં જર્જરીત મકાનોના ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. હિદાયતનગરમાં આવેલા 4 જેટલા જર્જરિત મકાનનો પાછળનો ભાગ ધરાશાયી થયો હતો. ઘટનાની જાણ થતાં વિજલપોર નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અચાનક 4 મકાનનો પાછળનો ભાગ ધરાશાયી થતા પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ચૂંટણીમાં ભાજપે 50 હજાર મતો ખોટા કરાવ્યા : ગેનીબેન ઠાકોર
ચૂંટણીમાં ભાજપે 50 હજાર મતો ખોટા કરાવ્યા : ગેનીબેન ઠાકોર
દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ
દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ
રાજ્યમાં સરકારી કચેરી જ ભ્રષ્ટ્રાચારનું કેન્દ્ર બન્યાના આરોપ
રાજ્યમાં સરકારી કચેરી જ ભ્રષ્ટ્રાચારનું કેન્દ્ર બન્યાના આરોપ
અમદાવાદમાં સ્કૂલ વેન અને રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે
અમદાવાદમાં સ્કૂલ વેન અને રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે
અમદાવાદઃ અટલ બ્રિજ પર 2 ટફન ગ્લાસ તૂટી ગયા, કાચ તૂટીને નદીમાં પડ્યો
અમદાવાદઃ અટલ બ્રિજ પર 2 ટફન ગ્લાસ તૂટી ગયા, કાચ તૂટીને નદીમાં પડ્યો
અમદાવાદ: સોનાની લૂંટ કેસમાં મોટો ઘટસ્ફોટ, ફરિયાદી જ નીકળ્યો આરોપી, જુઓ
અમદાવાદ: સોનાની લૂંટ કેસમાં મોટો ઘટસ્ફોટ, ફરિયાદી જ નીકળ્યો આરોપી, જુઓ
માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ - BJP ધારાસભ્ય
માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ - BJP ધારાસભ્ય
અંબાલાલ પટેલની મોટી આગાહી, 20 જૂનથી ગુજરાતમાં ધમધોકાર વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી, 20 જૂનથી ગુજરાતમાં ધમધોકાર વરસાદ
મનસુખ માંડવિયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન પર કર્યો કટાક્ષ
મનસુખ માંડવિયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન પર કર્યો કટાક્ષ
રાજકોટ અગ્નિકાંડ કેસમાં SITએ વધુ 2 RMCના અધિકારીની કરી ધરપકડ
રાજકોટ અગ્નિકાંડ કેસમાં SITએ વધુ 2 RMCના અધિકારીની કરી ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">