Narmada : ડેમમાં પાણી વધતા કુદરતી સૌદર્ય સોળે કળાએ ખીલ્યું, ડેમની મુલાકાત માટે પ્રવાસીઓનો ઘસારો, જુઓ Video

નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક થતાં ડેમની જળસપાટી 122.84 મીટરે પહોંચી. પાણી વધતા પાવર હાઉસના યુનિટ ચાલું કરાયું છે. જોકે કુદરતી સૌદર્ય પણ સોળે કળાએ ખીલ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 8:11 PM

Narmada: ઉપરવાસમાં સતત વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમની જળ સપાટીમા 24 કલાકમાં 38 સે.મીનો ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 23 હજાર 303 ક્યુસેક પાણીની ડેમમાં આવક થઈ રહી છે. જેના કારણે નર્મદા ડેમની જળસપાટી 122.84 મીટરે પહોંચી છે. તો બીજી તરફ ડેમના વીજ ઉત્પાદનના CHPHના પાવર હાઉસના યુનિટ ચાલું કરી દેવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : સરકાર દ્વારા યોજાયેલી ચિંતન શિબિરને લઈ મુખ્યમંત્રીએ આજે કરી રીવ્યુ બેઠક, જુઓ Video

ડેમમાં પાણીની સાથે સાથે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટી રહ્યાં છે. નર્મદા ડેમની મુલાકાત લઇ પ્રવાસીઓ પણ ખુશ થઈ રહ્યાં છે. મહત્વનુ છે કે મધ્યપ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદ (Rain) પડવાના કારણે નર્મદા ડેમની (Narmada Dam) જળ સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે.

મહત્વનુ છે કે હજી પાનાં આગામી સમયમાં હવામાન વિભાગની આગાહી મૂજબ ગુજરાતના ઘણા જીલ્લાઓમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્રના બધાજ શહેરોમાં વરસાદની આગાહી કરવામાંં આવી છે. કચ્છ અને જામનગરમાં 8 જુલાઈના રોજ રેડ એલર્ટ હવમાન વિભાગ દ્વારા આપવામાં આવ્યુ છે.

 ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">