Banaskantha : અંબાજીમાં ભારે વરસાદથી ચોતરફ પાણી, અંબાજીનો મુખ્ય હાઇવે માર્ગ પાણીમાં ગરકાવ, જુઓ Video

ભારે વરસાદના કારણે અંબાજીની બજારમાં આવેલ દુકાનોમાં પાણી ઘુસ્યા છે. જેના કારણે વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો અંબાજીના તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 7:47 AM

Banaskantha : બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી વરસાદ (Rain) પડી રહ્યો છે. જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા છે. ખાસ કરીને અંબાજી આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં ચોતરફ પાણી ભરાયા છે. તો અંબાજીની બજારોમાં પણ પાણી ફરી વળ્યા છે.

આ પણ વાંચો Gujarati Video : બનાસકાંઠાના દાંતીવાડા ડેમના બે દરવાજા બંધ કરવામાં આવ્યા, દાંતીવાડા ડેમ 85.65 ટકા ભરાઇ ગયો

ભારે વરસાદના કારણે અંબાજીની બજારમાં આવેલ દુકાનોમાં પાણી ઘુસ્યા છે. જેના કારણે વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો અંબાજીના તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત અંબાજીનો મુખ્ય હાઇવે માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ બનાસ નદીના પાણી કાંકરેજ તાલુકા સુધી પહોંચ્યા છે. તેથી ઉંબરી નજીક આપેલો ડાયવર્ઝન રસ્તો બંધ કરવા માર્ગ અને મકાન વિભાગે મામલતદારને પત્ર લખ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">