Rajkot: સુરેન્દ્રનગરમાં પોલીસ દબાણથી મોતનો મામલો, સિવિલ હોસ્પિટલ બહાર પરિવારજનોના ધરણા

મૃતકોના પરિવારજનો હાલ રાજકોટ (Rajkot)  સિવિલ હોસ્પિટલ બહાર ધરણા પર બેઠા છે. કુંવરજી બાવળીયા સહિત કોળી સમાજના આગેવાનો પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 1:13 PM

સુરેન્દ્રનગરના (Surendranagar) મૂળીના સડલા ગામના પોલીસ (Surendranagar Police) પૂછપરછ દરમિયાન મોતનો મામલો ગરમાયો છે. પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતાને પોલીસ પૂછપરછ માટે લઈ ગઈ હતી. પોલીસ પૂછપરછ દરમિયાન યુવકના પિતા દેવજી બાવળિયાનું મોત થયું. હાલ મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. મૃતકોના પરિવારજનો હાલ રાજકોટ (Rajkot)  સિવિલ હોસ્પિટલ બહાર ધરણા પર બેઠા છે. કુંવરજી બાવળીયા સહિત કોળી સમાજના આગેવાનો પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.

પોલીસ અધિકારીઓ દ્વારા પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ

તમને જણાવી દઈએ કે મૃતકોના પરિવારજનો અને આગેવાનોને સમજાવવા માટે પોલીસ અધિકારીઓ વાત-ચીત કરી રહ્યા છે. જ્યારે પરિવારે આ મામલે યોગ્ય તપાસ કરવા અંગે જણાવ્યુ છે. ઉપરાંત કુંવરજી બાવળિયા પણ આ મામલે શહેર પોલીસ વડાને મળશે. રાજકોટ જિલ્લામાં પણ ગઈ કાલે આ પ્રકારનો મામલો સામે આવ્યો હતો. ધોરાજીના સુપેડી ગામના કાંતિભાઈ સોલંકી નામના વ્યકિતનું પોલીસ રેડ દરમિયાન મૃત્યુ થયું હતું. મૃતકના પરિવારજનોએ હાલ મૃતદેહ સ્વીકારવા ઈનકાર કર્યો હતો. જો કે પોલીસ અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસની ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">