પોલીસ ભરતીના નિયમોમાં મોટા ફેરફાર, હવે દોડના માર્કસ ગણવામાં આવશે નહીં

આગામી નવી પોલીસ ભરતી નવા નિયમ મુજબ કરવામાં આવશે. દોડના ગુણ ગણવામાં આવશે નહીં, તો પ્રેક્ટિકલ પરીક્ષા પાસ થનાર જ ઓબ્જેક્ટિવ પરીક્ષા આપી શકશે. 100 ગુણની MCQને બદલે હવે 200 ગુણનું ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ લેવાશે. આ માટે પહેલા પ્રેક્ટિલ પછી ફિઝિકલ પરીક્ષા યોજાશે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 07, 2024 | 7:01 PM

રાજ્યના ગૃહ વિભાગે પોલીસ ભરતીને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી નવી પોલીસ ભરતી નવા નિયમ મુજબ કરવામાં આવશે. પોલીસ ભરતીના નવા નિયમોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે મુજબ શારીરિક કસોટી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે.

આ ઉપરાંત સૌથી મોટો ફેરફાર એ છે કે, દોડના ગુણ ગણવામાં આવશે નહીં, તો પ્રેક્ટિકલ પરીક્ષા પાસ થનાર જ ઓબ્જેક્ટિવ પરીક્ષા આપી શકશે. 100 ગુણની MCQને બદલે હવે 200 ગુણનું ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ લેવાશે. આ માટે પહેલા પ્રેક્ટિલ પછી ફિઝિકલ પરીક્ષા યોજાશે. તો આ વખતે વિષયોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આ પણ વાંચો અમદાવાદ વીડિયો : DEO દ્વારા શાળાના બાળકો માટે નવી પહેલ, શહેરની 100 શાળામાં મૂકવામાં આવશે ‘સંવેદના બોક્સ’

 

 

Follow Us:
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">