રાજકોટ વીડિયો : ખોટી ઉઘરાણીના બહાને કુખ્યાત વ્યાજખોરોએ ચાર સભ્યોના અપહરણ બાદ સગીરા પર આચર્યું દુષ્કર્મ

રાજકોટમાં કુખ્યાત વ્યાજ ખોરે ચાર સભ્યોના અપહરણ બાદ સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે. જો ઘટનાની વિગતવાર વાત કરીએ તો પોલીસ ફરિયાદનો ખાર રાખીને પરિવારજોનોની સામે જ કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું.ફરિયાદીનું માનીએ તો વ્યાજખોરોને રૂપિયા ચૂકવી દીધા હોવા છતા ઉઘરાણી કરવામાં આવતી હતી.

Ronak Majithiya
| Edited By: | Updated on: Dec 05, 2023 | 7:50 AM

રાજકોટમાં સભ્ય સમાજને લાંછન લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે.આ ઘટના સાંભળીને કોઈ પણ વ્યક્તિના પગ નીચેથી જમીન ખસી જાય તેવી સ્થિતિ સર્જાય.રાજકોટમાં કુખ્યાત વ્યાજ ખોરે ચાર સભ્યોના અપહરણ બાદ સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે.

જો ઘટનાની વિગતવાર વાત કરીએ તો પોલીસ ફરિયાદનો ખાર રાખીને પરિવારજોનોની સામે જ કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું.ફરિયાદીનું માનીએ તો વ્યાજખોરોને રૂપિયા ચૂકવી દીધા હોવા છતા ઉઘરાણી કરવામાં આવતી હતી. એક લાખ રૂપિયા આપવાનું દબાણ કરતા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીરા ની પહેલા છેડતી કરી હતી. જેના પગલે પોલીસ કમિશનર કચેરીમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.ફરિયાદ પાછી ખેંચવા માટે પણ વ્યાજખોરો દબાણ કરતા હતા. હાલ તો પોલીસે 5 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.જેમાંથી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ આ સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ધોરાજીમાં વરસાદએ વિરામ લીધા પણ ખેતરોની સ્થિતિ કફોડી
ધોરાજીમાં વરસાદએ વિરામ લીધા પણ ખેતરોની સ્થિતિ કફોડી
લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર 10 ફૂટનું પડ્યું ગાબડુ
લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર 10 ફૂટનું પડ્યું ગાબડુ
નવસારીના 12 વિસ્તારમાં પૂર્ણા નદીએ વિનાશ વેર્યો
નવસારીના 12 વિસ્તારમાં પૂર્ણા નદીએ વિનાશ વેર્યો
બિસ્માર રસ્તા તરફ તંત્રનું ધ્યાન ખેંચવા અનોખું વિરોધ પ્રદર્શન કરાયું
બિસ્માર રસ્તા તરફ તંત્રનું ધ્યાન ખેંચવા અનોખું વિરોધ પ્રદર્શન કરાયું
ગુજરાત સરકાર પોલીસ અને SRPમાં અગ્નિવીરોને આપશે પ્રાથમિકતા
ગુજરાત સરકાર પોલીસ અને SRPમાં અગ્નિવીરોને આપશે પ્રાથમિકતા
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
g clip-path="url(#clip0_868_265)">