વલસાડમાં મોડી રાત્રે એસિડથી હુમલાની ઘટના, ચિકલીગર ગેંગના શખ્સો દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હોવાનો આરોપ, જુઓ Video

વલસાડમાં મોડી રાત્રે એસિડથી હુમલાની ઘટનાને લઈ ચકચાર મચી છે. ઘરની બારી પાસે સૂતા વ્યક્તિ પર એસિડ એટેક કરવામાં આવ્યો. ચિકલીગર ગેંગના શખ્સો દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2023 | 8:10 PM

વલસાડમાં મોડી રાત્રે એસિડ એટેકની ઘટના ઘટી છે. મોગરાવાડીના અમ્બુ નગર વિસ્તારમાં ઘરની બારી પાસે સૂતા વ્યક્તિ પર એસિડ એટેક કરવામાં આવ્યો. જેમાં ઘાયલ થયેલો વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચિકલીગર ગેંગના શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે.

આ પણ વાંચો : Gujarat Video: સાવલીમાં વિદ્યાર્થીઓ પાસે શિક્ષકોએ શાળામાં સફાઈ કરાવી, રોષે ભરાયેલા ગ્રામજનોએ તાળાબંધી કરી

હુમલો કેમ કરવામાં આવ્યો તે કારણ હજુ જાણવા મળ્યું નથી. પરંતુ મોગરાવાડી ખાતે આ ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિ પર એસિડ ફેકવામાં આવે છે. મહત્વનુ છે કે પરિવાર જનોને પણ આ અંગે કોઈ પ્રકારની માહિતી નથી કે આ કૃત્ય કરનાર લોકો કોણ હતા. ક્યાં કારણે આ ઘટના બની તેને લઈને પણ પોલીસ તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">