કચ્છઃ અદાણી મુન્દ્રા પોર્ટ પરથી 4 કરોડની કિંમતનો રક્ત ચંદનનો જથ્થો ઝડપાયો

કચ્છઃ અદાણી મુન્દ્રા પોર્ટ પરથી રક્ત ચંદનનો જથ્થો ઝડપાયો છે. આ મામલે હાલ DRIની ટીમે કાર્યવાહી આરંભી છે. એક કન્ટેનર અટકાવીને 5 ટનથી વધુ રક્ત ચંદનનો જથ્થો ઝડપી પાડયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 9:18 AM

કચ્છઃ (Kutch) અદાણી મુન્દ્રા પોર્ટ (Mundra Port)પરથી રક્ત ચંદનનો (RED Sandalwood)જથ્થો ઝડપાયો છે. કચ્છના અદાણી મુદ્રા પોર્ટ પરથી ચોખા નિકાસ કરવાની આડમાં રક્ત ચંદનનો જથ્થો ઝડપાયો છે.DRIએ 5 ટનથી વધુ રક્ત ચંદનનો જથ્થો ઝડપ્યો છે. જેની કિંમત 4 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે.DRIને મળેલી ગુપ્ત માહિતીના આધારે દુબઈમાં નિકાસ કરવા અર્થે પોર્ટ પર આવેલા એક કન્ટેનરની તપાસ કરવામાં આવી.. તપાસ દરમિયાન ચોખાના જથ્થા સાથે છૂપાવાયેલા રક્ત ચંદનનો જથ્થો મળી આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં આ કન્ટેનર લુધિયાણાથી દુબઈ જતું હોવાનું સામે આવ્યું છે.મહત્વનું છે કે સપ્ટેમ્બર ૨૦૨૧ દરમિયાન મુંદ્રા પોર્ટ પરથી ૩ હજાર કિલો રક્ત ચંદનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. ભારતના દક્ષિણી પૂર્વી ઘાટમાં લાલ ચંદનના વૃક્ષો મોટી માત્રામાં આવેલા છે. આ વૃક્ષોને કાપવા અને તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. પણ ચીનમાં આ રક્તચંદનનું સાંસ્કૃતિક મહત્વ હોવાથી આ લાકડું ભારતમાંથી ગેરકાયદે ચીન પહોંચાડવામાં આવે છે.

 

આ પણ વાંચો : PM MODI ગાંધી આશ્રમના રિ-ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરી શકે છે, બે દિવસીય ગુજરાત મુલાકાતે

આ પણ વાંચો : Russia-Ukraine Conflict : સંભવિત યુદ્ધના પગલે યુક્રેનના રાષ્ટ્રપતિનો મોટો દાવો, પહેલીવાર એરસ્પેસમાં રશિયાના વિમાનની ઘૂસણખોરી

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">