Junagadh: કેશોદ તાલુકાના અજાબ ગામના ધરતીપુત્રોને પડતા પર પાટુ, કમોસમી વરસાદથી પાકને નુકસાન-Video

Junagadh: જૂનાગઢના કેશોદ તાલુકાના અજાબ ગામના ધરતીપુત્રોને ફરી રડવાનો વારો આવ્યો છે. ફરી કમોસમી વરસાદે ખેડૂતોના મોંઢા સુધી આવેલો કોળિયો છીનવાયો છે. કમોસમી વરસાદને કારણે અજાબ ગામમાં મગફળી અને સોયાબીનના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે અને સરકાર વહેલી તકે મદદ કરે તેવી ખેડૂતો માગ કરી રહ્યાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2023 | 11:16 PM

Junagadh: હાલ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે. જુનાગઢના કેશોદ તાલુકાના અજાબ ગામના ધરતીપુત્રોને ફરી પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાયો છે. કમોસમી વરસાદને કારણે અજાબ ગામમાં મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. ખેડૂતોને ખર્ચ માથે પડ્યો છે. હાલ ધરતીપુત્રો સરકાર પાસે સહાયની આશા લગાવીને બેઠા છે કે વહેલી તકે સરકાર કંઈક મદદ કરે.

આ પણ વાંચો:  Rain Video: અમરેલીમાં સતત ત્રીજા દિવસે વરસાદ, ખાંભા અને ગીરના ગામડાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ

આ તરફ અમરેલી જિલ્લાના વડીયામાં પણ કપાસ અને મગફળીના પાકની મહેનત લેખે લાગવાની અણીએ હતી. કેટલાક ખેતરમાં મગફળીના પાથરા પથરાયેલા હતા. તેના પોટલાં બનાવી ઓપનર મુકવાની તૈયારી હતી ક્યાંક કપાસ વિણવાની કામગીરી ચાલુ હતી પણ શુક્રવારે વડિયાના સિવાય વડિયા તાલુકાના અરજણ સુખમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો. તો એ સિવાય તોરી, રામપુર, નાજાપુર ગામોમાં પણ ધમધોકાર વરસાદ વરસી ગયો જેના કારણે ખેડૂતોના મગફળી, કપાસ જેવો મોલ ધોવાઈ ગયો.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">