Junagadh: વાંદરવડ ગામના ખેડૂતના આપઘાત મામલે સહકારી મંડળીના મંત્રી સામે નોંધાઈ ફરિયાદ- Video

Junagadh: ભેંસાણમાં ખેડૂતના આપઘાત મામલે ફરિયાદ નોંધાઈ છે. વાંદરવડ ગામની સહકારી મંડળીના મંત્રી સામે ફરિયાદ નોંધાઈ છે. સહકારી મંડળીના મંત્રીએ ખોટી રીતે ખેડૂતને ધિરાણની નોટિસ ફટકારતા ખેડૂતે આપઘાત કર્યો હોવાનુ તપાસમાં સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 1:15 PM

Junagadh: જુનાગઢના ભેસાણમાં 10 સપ્ટેમ્બરે ખેડૂતે આપઘાત કર્યો હતો. આ કેસમાં પોલીસે વાંદરવડ સહકારી મંડળીના મંત્રી સામે ફરિયાદ નોંધી છે. આક્ષેપ છે, કે સહકારી મંડળીના મંત્રીએ નાગજીભાઇ નામના ખેડૂતને ખોટી રીતે ધિરાણની નોટિસ ફટકારી હતી. 5 લાખ 40 હજારનું ધિરાણ બાકી હોવાની નોટિસ મળતા ખેડૂતે આપઘાત કર્યો હતો. જે બાદ છગન સોલંકી નામના વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ કરી. ખેડૂતના આપઘાતના એક મહિના બાદ પોલીસે સહકારી મંડળીના પ્રમુખ સામે ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો : Ahmedabad : કેન્દ્ર સરકારે ફાર્મસી એક્ટને બનાવ્યો વધુ કડક, દવાની દુકાન ચલાવવા ભાડેથી સર્ટિફિકેટ આપ્યુ હશે તો થશે 1 લાખનો દંડ- Video

અગાઉ પણ મંડળીના મંત્રી સામે નોંધાઈ ચુકી છે ફરિયાદ 

ઉલ્લેખનીય છે, વાંદરવડ સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખ સામે અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાઇ ચૂકી છે. અગાઉ મંત્રી અને પ્રમુખે રૂપિયા 5 કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જો કે પોલીસે હવે નોટિસ અને ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
g clip-path="url(#clip0_868_265)">