Jamnagar : રણમલ તળાવ શહેરીજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, જુઓ Video

ભારે વરસાદને કારણે તળાવની પાળ પાસે બે જગ્યાએથી દિવાલ તૂટી જતા તળાવમાં પ્રવેશ બંધ કરાયો હતો.દિવાલ તૂટવાની જગ્યા પર બેરીકેટ મુકવામાં આવ્યા છે.જેથી લોકો તળાવની અન્ય જગ્યાએ અવરજવર કરી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2023 | 5:32 PM

Jamnagar : જામનગરમાં બે સપ્તાહ બાદ ફરી રણમલ તળાવ(Ranman Talav) શહેરીજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.ભારે વરસાદને કારણે તળાવની પાળ પાસે બે જગ્યાએથી દિવાલ તૂટી જતા તળાવમાં પ્રવેશ બંધ કરાયો હતો.દિવાલ તૂટવાની જગ્યા પર બેરીકેટ મુકવામાં આવ્યા છે.જેથી લોકો તળાવની અન્ય જગ્યાએ અવરજવર કરી શકે છે.રણમલ તળાવમાં દૈનિક 3 હજારથી વધુ લોકો તળાવની પાળે આવતા હોય છે.

આ પણ વાંચો : Ahmedabad: છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ બન્યુ લેઝર રીડર્સની પ્રથમ પસંદ, વાંચકોના મનપસંદ ઍરપોર્ટની યાદીમાં મેળવ્યુ ચોથુ સ્થાન

આ ઉપરાંત હવે, અમદાવાદ બાદ હવે જામનગર શહેરમાં પણ રીવરફ્ન્ટ બને તેવી માગ ઉઠી છે.રીવરફ્ન્ટ પ્રોજેકટ માટે ધારાસભ્ય રીવાબા જાડેજાએ મુખ્ય પ્રધાનને રજૂઆત કરી છે.શહેરમાં અનેક જગ્યાએ ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે રીવરફન્ટ બને તેવી ધારાસભ્યએ માગ કરી હતી.

રીવરફ્ન્ટ પ્રોજેકટના અમલ માટે કુલ 700 કરોડની ગ્રાન્ટની જરૂરીયાત છે. આ પ્રોજેકટથી શહેરમાં ફરવાનું સ્થળ અને નવુ નજરાણું શહેરને મળશે તેવું ધારાસભ્યું કહેવું છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ
PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ
આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન
આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન
અંબાલાલની આગાહી, હવે ગુજરાતના આ જિલ્લાઓને ઘમરોળશે વાવાઝોડુ- Video
અંબાલાલની આગાહી, હવે ગુજરાતના આ જિલ્લાઓને ઘમરોળશે વાવાઝોડુ- Video
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
g clip-path="url(#clip0_868_265)">