ISKCON Bridge Accident: અમદાવાદ RTO એ તથ્ય પટેલનું ડ્રાઈવિંગ લાયસન્સ કર્યું રદ્દ, જુઓ Video

અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં અમદાવાદ RTO એ તથ્ય પટેલનું ડ્રાઈવિંગ લાયસન્સ હવે રદ્દ કર્યું હોવાન વાત સામે આવી છે. વર્ષ 2022માં જ તથ્ય પટેલે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 6:51 PM

ISKCON Bridge Accident: અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં અમદાવાદ RTO એ તથ્ય પટેલનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કર્યું છે. વર્ષ 2022માં જ તથ્ય પટેલે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવ્યું હતું. લાંબા સમય બાદ RTO દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે તથ્ય પટેલનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Breaking News: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી

બીજ તરફ તથ્ય પટેલ દ્વારા જેલમાં વિવિધ માગણીઓ  કરવામાં આવી હતી. જે માગણીઓ પર પણ સરકારે જવાબ આપ્યો. જેલ મેન્યુઅલ પ્રમાણે તથ્યને બે સમય ઘરનું જમવાનું મળશે તેવું સરકારે જણાવ્યુ છે. “સપ્તાહમાં એક વખત સગાને મળવા અથવા ફોન કરવા દેવામાં આવશે”. મહત્વનુ છે કે વીડિયો રેકોર્ડિંગ મુદ્દે કાલે ઇન્વેસ્ટિગેશન ઓફિસર એફિડેવિટ કરશે. તથ્યના વકીલે CCTV ફૂટેજ અને વીડિયો રેકોર્ડિંગની માગ કરી હતી. હવે આવતીકાલે સવારે 11 વાગે થશે વધુ સુનાવણી થશે. આ તમામ વચ્ચે હવે અમદાવાદ RTO દ્વારા તથ્ય પટેલનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કર્યું છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
મહીસાગરમાં વરસાદના પગલે ખાનપુરના પાદેડી ગામના બસ સ્ટેન્ડ પર પાણી ભરાયા
મહીસાગરમાં વરસાદના પગલે ખાનપુરના પાદેડી ગામના બસ સ્ટેન્ડ પર પાણી ભરાયા
દાહોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
દાહોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો
સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો
મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાના સંકેત
આ રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાના સંકેત
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
g clip-path="url(#clip0_868_265)">