Gujarati Video: સુરતમાં તસ્કરોએ એસીના મસમોટા આઉટલેટની ચોરી કરી

સ્ટોરનું શટર ખુલીને એસીના આઉટલેટની ચોરી કરી હતી.ચોરી બાદ તસ્કરો ત્યાંથી ફરાર થઈ જાય છે.પોલીસે તસ્કોરની શોધખોળ શરૂ કરી છે..ઘટનાને પગલે વરાછાના વેપારીઓએ પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે રોષ વ્યકત કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 6:54 PM

Surat: સુરતમાં તસ્કરોએ ચોરી માટે નવી તરકીબ અજમાવી છે.શહેરના વરાછા વિસ્તારમાં ચોરીનો(Theft)  બનાવ બન્યો છે.તસ્કરોએ સ્ટોરમાંથી એસીના મસમોટા આઉટલેટની ચોરી કરી હતી.ટેમ્પોમાં આવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી..જયાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, તસ્કરો પહેલા ટેમ્પામાં આવે છે.

આ પણ વાંચો : Valsad: દમણથી વડોદરા દારુ લઈ જતા ત્રણ વિદેશી વિદ્યાર્થીઓ ઝડપાયા, વલસાડ પોલીસે કરી ધરપકડ Video

સ્ટોરનું શટર ખુલીને એસીના આઉટલેટની ચોરી કરી હતી.ચોરી બાદ તસ્કરો ત્યાંથી ફરાર થઈ જાય છે.પોલીસે તસ્કોરની શોધખોળ શરૂ કરી છે..ઘટનાને પગલે વરાછાના વેપારીઓએ પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે રોષ વ્યકત કર્યો હતો.

Follow Us:
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">