Gujarati Video : તલાટી પરીક્ષા માટે 20 એપ્રિલ સુધી ઉમેદવારોએ સંમતિ પત્ર ભરવું જરૂરી

17 લાખ ઉમેદવાર ફોર્મ ભર્યા છે. તમામ ઉમેદવાર ojas ની વેબસાઈટ પર કન્ફર્મેશન ફોર્મ ભરી શકશે. જેમાં ઉમેદવારને પરીક્ષા આપવાની હોય તેમને કનફર્મેશન આપવું પડશે. ફોર્મ ભરવાનું થશે ઉમેદવારનું તેનો કન્ફર્મેશન નંબર અને તેમની જન્મ તારીખ સહિત પ્રાથમિક વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ સૂચના આપીશું ઉમેદવાર કે તેમને ઓછી વિગતો ભરવી પડશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2023 | 6:28 PM

ગુજરાતમાં તલાટીની પરીક્ષા પહેલાં ઉમેદવારોનું કન્ફર્મેશન લેવાશે. તેમજ આ અંગે  20 એપ્રિલ સુધી સંમતિ પત્ર ભરવું જરૂરી છે. તેમ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે સ્પષ્ટ કર્યું  છે. તેમજ જે ઉમેદવારો કન્ફર્મેશન નહીં આપે તે પરીક્ષા નહીં આપી શકે. સરકારનું કહેવું છે કે તાજેતરમાં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 59 ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યા.જેનાથી સંસાધનનો ખોટો ઉપયોગ થાય છે અને પેપર સહિતની સામગ્રી બગડે છે.. જે જોતા તલાટીની પરીક્ષામાં જે ઉમેદવારો પરીક્ષા આપવા માગશે તેઓને કન્ફર્મેશન આપવું જરૂરી બનશે.

વિધાર્થીઓ હેરાન ન થાય અને સરકારની મશીનરીનો વ્યય ન થાય તે માટે અપીલ છે

17 લાખ ઉમેદવાર ફોર્મ ભર્યા છે. તમામ ઉમેદવાર ojas ની વેબસાઈટ પર કન્ફર્મેશન ફોર્મ ભરી શકશે. જેમાં ઉમેદવારને પરીક્ષા આપવાની હોય તેમને કનફર્મેશન આપવું પડશે. ફોર્મ ભરવાનું થશે ઉમેદવારનું તેનો કન્ફર્મેશન નંબર અને તેમની જન્મ તારીખ સહિત પ્રાથમિક વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ સૂચના આપીશું ઉમેદવાર કે તેમને ઓછી વિગતો ભરવી પડશે.ઉમેદવારને અપીલ છે જો તમે પરીક્ષા ન આપવા માગતા હોય તો અન્ય વિધાર્થીઓ હેરાન ન થાય અને સરકારની મશીનરીનો વ્યય ન થાય તે માટે અપીલ છે.


ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">