Gujarati Video : રાજકોટમાં આર્યુવેદિક સિરપના નામે આલ્કોહોલિક પીણાનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો

|

Jul 04, 2023 | 5:03 PM

શાપર અને હુડકો નજીકથી 5 ટ્રક ભરેલી નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો છે.. 73 લાખની કિંમતનો આ જથ્થો અલગ અલગ પાનની દુકાનોમાં પહોંચાડાતી હતી.. જે પીવાથી નશો થાય છે.. ક્રાઈમ બ્રાન્ચે આ નશાકારક સીરપને FSLમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

Rajkot : આયુર્વેદિક સિરપ(Aryuvedic Syrup )પીઓ અને જો તેમાં આલ્કોહોલ(Alcohol) હોય તો..? અનેક લોકો ચોંકી જશે, અને પરંતુ આ રીતે ચાલી રહેલા એક કૌભાંડનો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલિક પીણાનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડ્યો છે. એક બાતમીને આધારે પોલીસે વોચ રાખી હતી.

આ પણ  વાંચો :  Monsoon 2023 : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 48 જિલ્લામાં વરસ્યો વરસાદ

જે બાદ શાપર અને હુડકો નજીકથી 5 ટ્રક ભરેલી નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો છે.. 73 લાખની કિંમતનો આ જથ્થો અલગ અલગ પાનની દુકાનોમાં પહોંચાડાતી હતી.. જે પીવાથી નશો થાય છે.. ક્રાઈમ બ્રાન્ચે આ નશાકારક સીરપને FSLમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.. જો કે આ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ સિરપનું ઉત્પાદન વડોદરામાં થતું હતું.. તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.

(With Input, Ronak Majhithia ,Rajkot) 

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:58 pm, Tue, 4 July 23

Next Video